Tag: defamation case
રણદીપ સુરજેવાલાને એડીસી બેંક માનહાની કેસ મામલે...
અમદાવાદઃ એડીસી બેંક માનહાની કેસ મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને બુધવારના રોજ મેટ્રોપોલિટન કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટમાં સૂરજેવાલાએ પોતાને નિર્દોષ ગણાવ્યા, ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષી તેમના જામીન...
કાજલ ઓઝા-વૈદ્યએ કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટનું આકરું...
ચિત્રલેખાના નવલકથાકાર,લોકપ્રિય લેખિકા-વક્તા કાજલ ઓઝા વૈદ્ય અને એમના પુત્ર તથા પરિવાર વિશે ફેસબુક પર, સોસિયલ મીડિયા પર અભદ્ર, અયોગ્ય ટિપ્પણી કરનાર કહેવાતા સામાજિક કાર્યકર અશ્વિન સાંકડસેરિયા સામે કાજલ બહેને...
CM શિવરાજસિંહની ધમકીથી રાહુલ ગાંધી ‘કન્ફ્યુઝ’
નવી દિલ્હી- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અંગે કરેલી ટિપ્પણીને લઈને શિવરાજ સિંહ રોષે ભરાયા છે. અને તેમણે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં માનહાનિનો કેસ દાખલ કરવાનું...
આલોકનાથે લેખિકા-નિર્દેશિકા વિન્તા નંદા સામે 1 રૂપિયાનો...
મુંબઈ - ફિલ્મ તથા ટીવી સિરિયલોના અભિનેતા આલોકનાથે એમની વિરુદ્ધ બળાત્કારનો આરોપ મૂકનાર લેખિકા-નિર્દેશિકા વિન્તા નંદા સામે માનહાનિનો કેસ કર્યો છે અને વળતર પેટે 1 રૂપિયાનો દાવો માંડ્યો છે.
આલોકનાથે...
આરએસએસ માનહાનિ કેસઃ કોર્ટે આરોપ માન્ય રાખ્યો,...
ભિવંડી (મહારાષ્ટ્ર) - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામેના આરોપને આજે એક સ્થાનિક અદાલતે માન્ય રાખ્યો છે. રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર...