Tag: decision
દેશમુખ સામે ગંભીર-આરોપ; CM નિર્ણય લેઃ પવાર
નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એમની પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર...
સરકારની ધોરણ 9-11ની સ્કૂલો ખોલવા વિશે વિચારણા
અમદાવાદઃ રાજ્યમાં જેમ-જેમ કોરોનાનો કેર ઘટી રહ્યો છે, તેમ-તેમ શૈક્ષણિક કાર્યમાં વેગ આવી રહ્યો છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10-12 માટે શાળાઓના ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ 9-11...
ટીમ ઇન્ડિયાએ સાત સબક ઓસ્ટ્રેલિયાને શીખવાડ્યા
સિડનીઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની સિરીઝ જીત્યા પછી સિનારિયો બદલાઈ ગયો છે. પહેલાં વિદેશ પ્રવાસમાં ટીમને શીખવા માટે કહેવામાં આવતું હતું, હવે ટીમથી કંઈક શીખવા માટે કહેવામાં...
મહારાષ્ટ્રમાં લોકડાઉનનો નિર્ણય આગામી 8-10 દિવસોમાં લેવાશે
પુણેઃ મહારાષ્ટ્રમાં તાજેતરમાં તહેવારોની મોસમ દરમિયાન લોકોના મોટા ટોળા જોવા મળ્યા હોવાને કારણે રાજ્યમાં કોરોના વાઈરસ સંબંધિત લોકડાઉન આગામી દિવસોમાં લાગુ થવાનો સંકેત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે...
મહારાષ્ટ્રમાં ધાર્મિકસ્થળો બંધ રાખવાના મામલે હસ્તક્ષેપ કરવાનો...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ધાર્મિકસ્થળોને બંધ રાખવાના રાજ્ય સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો છે.
આમ, જ્યાં સુધી કોરોનાનો પ્રકોપ હશે ત્યાં સુધી...
ફરીથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો નથીઃ...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉનને ફરીથી લાગુ કરવામાં આવશે એવી અમુક દિવસોથી ચાલી રહેલી અટકળો અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે સ્પષ્ટતા કરી છે અને કહ્યું...
એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા યોજવાનો નિર્ણય મુલતવી...
મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના કાર્યકારી બોર્ડે આ વર્ષે નિર્ધારિત એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો દુનિયાભરમાં થયો હોવાને કારણે આ નિર્ણય લેવાયો...
DA સ્થગિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને લીધે નાણાકીય સાધનો ઉભા કરવા માટે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું (DA) 2020ના જાન્યુઆરીની પાછલી મુદતથી અસરમાં આવે...
ભારત લોકડાઉનના મોદીના નિર્ણયને કોહલી સહિત ક્રિકેટરોનું...
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતભરમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને સમર્થન આપવામાં ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ દેશના ક્રિકેટ સમુદાયની આગેવાની લીધી છે.
કોહલીએ...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે અમે હજી...
મુંબઈ - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં એક પણ વિકાસલક્ષી યોજના પર પ્રતિબંધ મૂકવાનો એમની સરકારે નિર્ણય લીધો નથી.
ઠાકરેએ હાલ રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ...