Tag: Coronavirus disease
હવે મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં પણ રાત્રિ-કર્ફ્યૂ
ઈન્દોરઃ કોરોના વાઈરસના કેસ વધી ગયા હોવાને કારણે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરામાં શહેરોમાં પણ શનિવારથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂ લાગી કરી...
શરાબની દાણચોરી રોકવા મહારાષ્ટ્રએ સરહદ સીલ કરી
મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતો રોકવા માટે હાલ જ્યારે લોકડાઉન લાગુ છે ત્યારે શરાબની દાણચોરી રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે પડોશના રાજ્યો સાથે રાજ્યની સરહદોને સીલ કરી દીધી છે.
ઉદ્ધવ ઠાકરેની...
કોરોનાનાં દર્દીઓને ગુનેગાર સમાન ગણવા ન જોઈએઃ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળાને કાબૂમાં રાખવા માટે ભારતે કડક પગલાં લીધા છે અને ગઈ 25 માર્ચથી લોકડાઉન સ્થિતિ લાગુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે...