Tag: Chennai
હાઇકોર્ટે સ્પીડમર્યાદાને 120 સુધી વધારવાના આદેશને રદ...
ચેન્નઇઃ મદ્રાસ હાઇકોર્ટે કૈન્દ્ર સરકારના હાઇવે પર ચાલતાં વાહનો માટે પ્રતિ કલાક 120ની સ્પીડ નક્કી કરતા નોટિફિકેશનને રદ કર્યો છે. જસ્ટિસ એન. કિરુબાકરણ (નિવૃત્ત) અને ન્યાયમૂર્તિ ટીવી થમિલસેલ્વીની ખંડપીઠે ...
આબોહવામાં-પરિવર્તનની સમસ્યાઃ ભારતના આ શહેરો ડૂબવાનો ખતરો
મુંબઈઃ સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની પેટા-સંસ્થા ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ તેના આબોહવા પરિવર્તન વિશેના એક અહેવાલમાં ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ (પૃથ્વીના તાપમાનમાં વધારો) સમસ્યા ભયજનક...
IL&FS કૌભાંડઃ રવિ પાર્થસારથિને ત્રણ દિવસની પોલીસ...
ચેન્નઈઃ આઇએલએન્ડએફએસના ૧ લાખ કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધે પકડાયેલા રવિ પાર્થસારથિને વિશેષ અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.
તામિલનાડુ પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ્સ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ)...
ચિદમ્બરમના સહયોગી રવિ પાર્થસારથિ 15-દિવસની કસ્ટડીમાં
ચેન્નઈઃ બસો કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આઇએલએન્ડએફએસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ)ના ભૂતપૂર્વ વડા રવિ પાર્થસારથિને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ચેન્નઈ પોલીસની આર્થિક ગુના...
મુરલીધરન પર ચેન્નાઈ હોસ્પિટલમાં સફળ એન્જિયોપ્લાસ્ટી કરાઈ
ચેન્નાઈઃ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન પર અહીંની એપોલો હોસ્પિટલમાં કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે સફળ રહી છે. હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 18 એપ્રિલના...
કોરોના રોગચાળા વચ્ચે IPLની 14મી-સીઝનનો આજથી પ્રારંભ
મુંબઈઃ કોરોના રોગચાળા વચ્ચે વિશ્વની મશહૂર ક્રિકેટ લીગ IPLની 14મી સીઝનનો પ્રારંભ થવાનો છે. પહેલી મેચ પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિરુદ્ધ રમાશે. જોકે કોરોના...
આઈપીએલ-2021નો 9-એપ્રિલથી આરંભઃ ફાઈનલ મોદી સ્ટેડિયમમાં
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વર્ષની મોસમનો 9 એપ્રિલથી આરંભ કરશે. સ્પર્ધા 30 મે સુધી ચાલશે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો...
ભારતનો ટેસ્ટમાં ઐતિહાસિક વિજય : સિરીઝ 1-1થી...
ચેન્નઈઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે, ત્યારે ભારતીય ટીમે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લીધો છે. ચેન્નઈના ચેપોક...
અશ્વિનની પરાક્રમી-સદી: ભારતને જીત માટે 7-વિકેટની જરૂર
ચેન્નાઈઃ રવિચંદ્રન અશ્વિન બેટિંગમાં 106 રન. રવિચંદ્રન અશ્વિન બોલિંગમાં 43 રનમાં પાંચ વિકેટ. ભારતનો નંબર-1 ઓલરાઉન્ડર અશ્વિન ચેન્નાઈના ચેપોક મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાતી બીજી ટેસ્ટમાં સંપૂર્ણપણે છવાઈ ગયો...
અશ્વિનનો તરખાટઃ 200-ડાબોડીઓને આઉટ કરનાર પહેલો બોલર
ચેન્નાઈઃ અહીંના ચેપોક મેદાન પર ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાએ કમર કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચમાં ભારત જીત તરફ અગ્રેસર છે. આજે...