Home Tags Aurangabad

Tag: Aurangabad

ઔરંગાબાદ, ઉસ્માનાબાદ શહેરોના નામાંતરને કેન્દ્રની મંજૂરી

મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામ બદલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ શહેરનું નવું નામ છે 'છત્રપતિ સંભાજીનગર' અને ઉસ્માનાબાદનું નવું નામ છે...

છઠ પૂજામાં પ્રસાદ બનાવતી વખતે આગ લાગીઃ...

ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદમાં પ્રસાદ બનાવતી વખતે એક મોટી દુર્ઘટના ઘટી હતી. એક ઘરમાં પ્રસાદ બનાવતી વખતે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં સિલિન્ડરમાં ધડાકો થયો હતો. સિલિન્ડર ફાટવાને કારણે એક મોટી...

શિંદે સરકારે ઔરંગાબાદ, ઉસ્માનાબાદનું નામાંતર સ્થગિત કરાવ્યું

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે એમની સરકારે લીધેલા અનેક નિર્ણયોને નવી એકનાથ શિંદે સરકારે બદલવાનો ધડાકો શરૂ કર્યો છે. એમાંનો એક મહત્ત્વનો નિર્ણય છે...

મહારાષ્ટ્રમાં દુર્ઘટનાઃ માલગાડી નીચે કચડાતાં 16 મજૂરનાં...

ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. અહીં પાટા પર સૂતેલા પ્રવાસી મજૂરો પરથી ટ્રેન પસાર થતાં તેમનાં મોત થયાં છે. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં આશરે 16 મજૂરોનાં...

ધોલેરાને હંફાવી ગયું મહારાષ્ટ્રનું ઔરંગાબાદ ઓરિક સિટી,...

અમદાવાદઃ ધોલેરા સ્માર્ટ સિટી ભારતના વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું આયોજન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરુપે કરવામાં આવ્યું હતું. પરંતુ હજી તેમાં જોઈએ તેવો...

ISISમાં સંપર્ક રાખતાં 9 યુવાનોને એટીએસે દબોચ્યાં,...

મુંબઈઃ મહારાષ્ટ્ર એટીએસે આઈએસઆઈએસ કનેક્શનના મામલે ઘણી જગ્યાએ છાપામારી કરી હતી. આ દરમિયાન એટીએસે 9 શંકાસ્પદ લોકોને દબોચી લીધાં છે. આરોપીઓ પાસેથી ઘણા મોબાઈલ સહિત કેટલાક કેમિકલ પણ જપ્ત...

રેશનિંગ દુકાનદારોની મદદે આવ્યા PM મોદીના ભાઈ...

મુંબઈ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ અનાજના જાહેર વિતરણની પદ્ધતિ (રેશનિંગ પદ્ધતિ)ને લગતી ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર સ્કીમ...

ઔરંગાબાદ, ઉસ્માનાબાદ શહેરોનું પણ નામ બદલોઃ શિવસેનાની...

મુંબઈ - કેન્દ્રમાં તેમજ મહારાષ્ટ્રમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટીની ભાગીદાર શિવસેના પાર્ટીના સંસદસભ્ય સંજય રાઉતે માગણી કરી છે કે મહારાષ્ટ્રના બે શહેર - ઔરંગાબાદ તથા ઉસ્માનાબાદનું નામ પણ બદલવું...

ઔરંગાબાદ મહાનગરપાલિકામાં વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો ઈનકાર કરનાર...

ઔરંગાબાદ - ગુરુવારે અવસાન પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના માનમાં આજે ઔરંગાબાદ મહાનગરપાલિકા ગૃહમાં રજૂ કરાયેલા એક પ્રસ્તાવનો વિરોધ કરનાર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદઉલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના એક નગરસેવકની...

દોઢ કલાકમાં હૃદય ઔરંગાબાદથી મુંબઈ લવાયું; કિસાનની...

મુંબઈ - અત્રેના મુલુંડ ઉપનગરસ્થિત ફોર્ટિસ હોસ્પિટલે આપેલી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જાલનાની રહેવાસી ચાર વર્ષની એક છોકરીના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ઔરંગાબાદમાંથી એક બ્રેન ડેડ છોકરાનું હૃદય માત્ર દોઢ...