Tag: Amravati
કોરોના રોગચાળોઃ નાગપુરમાં શાળા-કોલેજો 7-માર્ચ સુધી બંધ
નાગપુરઃ મહારાષ્ટ્ર રાજ્યના અનેક ભાગોમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. રોગચાળાને કાબૂમાં રાખવા માટે નાગપુર શહેરમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. રાજ્યના ઊર્જા પ્રધાન નીતિન રાઉતે કહ્યું...
સંસદમાં ‘જય શ્રી રામ’ નારાનો વિવાદ…
17મી લોકસભાનો સોમવાર, 17 જૂને પહેલો દિવસ હતો. દેશભરમાંથી ચૂંટાઈ આવેલા નવા સંસદસભ્યોએ નવી લોકસભાના પહેલા જ સત્રના પહેલા દિવસે હોદ્દા અને ગુપ્તતાનાં શપથ ગ્રહણ કર્યાં હતાં. આમાં વડા...