Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News Business બજેટ 2024: ટેક્સપેયર્સને રૂ. આઠ લાખની આવક સુધી ટેક્સ નહીં
  • News
  • Business

બજેટ 2024: ટેક્સપેયર્સને રૂ. આઠ લાખની આવક સુધી ટેક્સ નહીં

January 9, 2024

નવી દિલ્હીઃ નાણાપ્રધાન બજેટ ભાષણમાં લોકોની નજર ઇન્કમ ટેક્સથી જોડાયેલી જાહેરાતો પર હોય છે. સરકાર આ બજેટમાં ટેક્સપેયર્સને રાહત આપે એવી શક્યતા છે. આ બજેટમાં નવા ઇન્કમ ટેક્સ રિજિમ હેઠળ છૂટની મર્યાદા રૂ. સાત લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરવામાં આવે એવી શક્યતા છે. જો આવું થાય તો રૂ. આઠ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. એમાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે.

એના માટે ફાઇનાન્સ બિલમાં ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે. ગયા વર્ષે બજેટમાં નવા ટેક્સ રિજિમ હેઠળ છૂટની સમર્યાદા રૂ. પાંચ લાખથી વધારીને રૂ. સાત લાખ કરવામાં આવી હતી. એ સાથે ઇન્કમ ટેક્સ સ્લેબ્સની સંખ્યા પણ સાતથી ઘટાડીને છ કરી દેવામાં આવી હતી.

સરકારનું આ વચગાળાનું બજેટ હોઈ ટેક્સપેયર્સને રાહત અપાય એવી શક્યતા છે. મધ્યમ વર્ગને ટેક્સ બેનિફિટ અપાય એવી શક્યતા છે. એસેસમેન્ટ યર 2023-24માં રેકોર્ડ 8.18 કરોડ લોકોએ ITR ભર્યા હતા, જે ગયા વર્ષની તુલનાએ નવ ટકા વધુ છે.

સરકારનું ધ્યાન બજેટમાં વધુ ને વધુ લોકોને બેઝિક વીમા હેઠળ લાવવાનું છે. મધ્યમ વર્ગને હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસીની ખરીદી પર ડિડક્શન કલેમ કરવાની જરૂર હશે. આ સાથે PM કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત 2019માં કરવામાં આવી હતી. સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 6000ની જગ્યાએ રૂ. 8000 આપે એવી શક્યતા છે.



























  • TAGS
  • Budget
  • Budget 2024
  • Farmers
  • Government
  • Income Tax
  • Nirmala Sitharaman
  • Taxpayers
  • vote-on-account
Previous articleમ્યુચ્યુઅલ ફંડની AUM સૌપ્રથમ વાર રૂ. 50 લાખ કરોડને પાર
Next articleઅદાણી ગ્રુપ પાંચ વર્ષમાં રૂ. બે લાખ કરોડનું મૂડીરોકાણ કરશેઃ ગૌતમ અદાણી
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

ઝાયડસ વેલનેસના વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં વેચાણ 31 ટકા વધ્યું

એમેઝોન-ફ્લિપકાર્ટને નિકાસમાં સામેલ કરવાની યોજના સામે વેપારીઓનો વિરોધ

ફંડ ઇન્વેસ્ટર્સ માટે હવે વધુ એક તકઃ લોંગ-શોર્ટ મિશ્રણના ફંડ (SIF) વિશે સમજો

Popular Posts

  • * કબીરના મતે, મિત્રતાની કસોટી દુઃખમાં થાય!
  • * ૦૬ નવેમ્બર ૨૦૨૫
  • * બિહારમાં પ્રથમ તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 53.77% મતદાન
  • * નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા માતાના મઢે
  • * પંચાંગ 07/11/2025

Recent Posts

  • પંચાંગ 07/11/2025
  • બિહારમાં મતદાન પૂર્ણ, પ્રથમ તબક્કામાં 60.25% મતદાન થયું
  • ભારતીય ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત
  • બિહાર ચૂંટણી: પહેલા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં 60.13% મતદાન
  • ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું, ટી20 શ્રેણીમાં 2-1ની લીડ મેળવી

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack