GalleryNews & Event પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ December 28, 2017 Share on Facebook Tweet on Twitter નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ સંસદ સભ્ય ડો. રમેશ પોખરીયાલ દ્વારા લખાયેલા એક પુસ્તકના વિમોચન સમારોહમાં હાજરી આપી હતી. આ પુસ્તકનું નામ યુગપુરુષ ભારત રત્ન અટલજી છે.