કલામને જન્મતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૫ ઓક્ટોબર, રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામને એમની ૮૬મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.