GalleryNews & Event અમરનાથ યાત્રા સ્થગિત, યાત્રીઓએ આરામ કર્યો… July 14, 2019 Share on Facebook Tweet on Twitter કશ્મીરમાં ‘શહીદ દિન’ મનાવવા માટે બંધનું એલાન કરાતાં વાર્ષિક અમરનાથ યાત્રા 13 જુલાઈ, શનિવારે સલામતીના કારણોસર સ્થગિત કરી દેવામાં આવી હતી. એને લીધે હજારો યાત્રીઓએ બેઝ કેમ્પ ખાતે આરામ કર્યો હતો. લંગર ખાતે યાત્રીઓને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. કશ્મીરમાં બંધ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત