બળાત્કારના વિરોધમાં મુંબઈમાં મૂક મોરચો…

જમ્મુના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કાર, હત્યાની ઘટનાઓ માટે વિરોધ વ્યક્ત કરવા માટે મુંબઈમાં કાઢવામાં આવેલા એક શાંત મોરચામાં અદિતી રાવ હૈદરી, ટ્વિન્કલ ખન્ના, સમીરા રેડ્ડી, રાજકુમાર રાવ, વિશાલ દદલાની જેવી હસ્તીઓ સામેલ થઈ હતી.

અદિતી રાવ હૈદરી

ટ્વિન્કલ ખન્ના એનાં પુત્ર આરવની સાથે

ટ્વિન્કલ ખન્ના

સમીરા રેડ્ડી

સંગીતકાર વિશાલ દદલાની

રાજકુમાર રાવ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]