નવરાત્રીમાં રંગનું મહત્ત્વઃ બોલીવૂડ બ્યૂટીઝની પસંદ…

નવરાત્રી-2020 તહેવાર ચાલુ છે ત્યારે લીલા રંગનાં આઉટફિટ્સમાં સજ્જ થયેલી બોલીવૂડ અભિનેત્રીઓ – દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, તાપસી પન્નૂ, સોનમ કપૂર-આહુજા, કંગના રણોત, શુભાંગી અત્રે (અંગૂરીભાભી)ની ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી તસવીરો. લીલો રંગ સકારાત્મક્તાના પ્રતીકસમાન ગણાય છે.

આ છે, પીળા રંગના આઉટફિટ્સમાં સજ્જ થયેલી બોલીવૂડ અભિનેત્રીઓ – આલિયા ભટ્ટ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, અનન્યા પાંડે, સોનાક્ષી સિન્હા, સારા અલી ખાન, તારા સુતરિયા, ક્રિતી સેનન, જેક્લીન ફર્નાન્ડિસ. પીળો રંગ સૂર્યના પ્રકાશના કિરણના પ્રતીકસમાન ગણાય છે.