સોબત તેવી અસર

     સોબત તેવી અસર

 

 

માણસ જેવી સંગતમાં રહેતો હોય તેવી વિચારસરણીની, ટેવ અથવા કુટેવોની, રહેણીકરણીની, ભાષાની થોડી ઘણી અસર તો આવે જ.

જુઓ નીચેની પંક્તિઓ –

મૂરખ કી પ્રીત બૂરી, જુએ કી જીત બૂરી

બુરે સંગ બૈઠ ચૈન ભાગે હી ભાગે

કાજલ કી કોઠરી મે કૈસો હી સયાનો જાય

કાજલ કા દાગ ભાઈ લાગે હી લાગે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)