Tag: Wicketkeeper-batsman
પાર્થિવ પટેલ માટે ગર્વ છેઃ ધનરાજ નથવાણી...
અમદાવાદઃ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કર્યા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.)ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે કે જીસીએ પાર્થિવ પટેલ માટે ગર્વની લાગણી અનુભવે...
પાર્થિવ પટેલ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો
અમદાવાદઃ વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટની રમતની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની આજે જાહેરાત કરી દીધી છે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં પાર્થિવે લખ્યું છે કે, હું મારી 18-વર્ષ...