Tag: Travellers
આંતરરાષ્ટ્રીય-પ્રવાસીઓ માટે હવે RT-PCR રિપોર્ટ આવશ્યક નહીં
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના એરપોર્ટ અને બંદર ખાતે આગમન કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સરકારે અનેક નિયમોને હટાવી લીધા છે...
ભારતે સાઉદી અરેબિયાની સાથે એર બબલ સમજૂતી...
રિયાધઃ ભારત સરકાર અને સાઉદી અરેબિયાએ બંને દેશોના હજારો લોકોને રાહત આપવા માટે બંને દેશોની વચ્ચે સ્પેશિયલ ડિરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફ્લાઇટ 1 જાન્યુઆરી, 2022થી...
રામાયણ યાત્રા એક્સપ્રેસમાં માત્ર શાકાહારી ભોજન અપાશે
નવી દિલ્હીઃ દેશભરના અનેક હિન્દુ ધાર્મિક સ્થળોને આવરી લેતી ભારતીય રેલવેની 17-દિવસના પ્રવાસવાળી ‘શ્રી રામાયણ યાત્રા ટ્રેન’ને વેજિટેરિયન સર્ટિફિકેશન મળી ગયું છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)...
કોરોનાનો નવો ખતરનાક વેરિઅન્ટઃ ભારતમાં તંત્ર સાબદું
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોટ્સવાનામાં કોરોનાવાઈરસ રોગચાળાના નવા વેરિઅન્ટ (8.1.1529)ના અનેક કેસો નોંધાતાં ભારતમાં તંત્રોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ દેશોમાંથી આવતા કે ત્યાં જતા તમામ...
ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન-રસીને માન્યતા આપી; ભારતીય પ્રવાસીઓને રાહત
કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને માન્યતા આપવાનો તેણે નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લીધે કોરોના-રસીકરણ માટે ભારત સરકારે...
બ્રિટિશ નાગરિકોએ ભારતમાં 10-દિવસ ક્વોરોન્ટીન રહેવું પડશે
નવી દિલ્હીઃ ભારતીયો માટે નવી બ્રિટિશ ટ્રાવેલના નિયમો ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. સામે પક્ષે ભારતે બ્રિટનની સામે વળતી કાર્યવાહીમાં કોરોના પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે બંને દેશો રસી...
કેનેડાએ કોરોના-રસીકરણવાળા લોકો માટે દ્વાર ખોલ્યાં
ટોરેન્ટોઃ કેનેડાએ સંપૂર્ણ રીતે કોરોનાની રસી લીધેલા લોકો માટે પોતાની સરહદો ખોલી દીધી છે અને તેમને મંગળવારથી પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ નિર્ણય તાજા આંકડા વૈજ્ઞાનિક...
કોરોના કેસો ઘટતાં રેલવે પેસેન્જર ક્ષમતા 80%એ...
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપ લોકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે, જેથી દેશમાં વધુ ને વધુ લોકો ટ્રેન ટિકિટનું બુકિંગ...
USAએ અમેરિકનોને ભારત-પ્રવાસ માટે પુનર્વિચાર કરવા કહ્યું
વોશિંગ્ટનઃ કોરોના રોગચાળાના કહેરની વચ્ચે અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઇઝરીમાં સુધારો કર્યો છે. એને લેવલ ચારથી લેવલ ત્રણ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. લેવલ ત્રણ હેઠળ લોકોને પ્રવાસ કરવા...
કેનેડા સપ્ટેમ્બરમાં પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતાઃ...
ટોરન્ટોઃ જો દેશમાં રસીકરણનો દર અને જાહેર આરોગ્ય હાલની સ્થિતિ જળવાઈ રહી તો કેનેડા સપ્ટેમ્બરના પ્રારંભે દેશ સંપૂર્ણ રીતે રસી લગાવવામાં આવેલા પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતા છે, એમ...