Tag: terrorists
કશ્મીરમાં અલ-કાયદાની ટોળકીનો સફાયો; 7 ત્રાસવાદીનો ખાતમો
શ્રીનગરઃ સુરક્ષા દળોએ કશ્મીર ખીણપ્રદેશમાં અલ-કાયદા સાથે સંકળાયેલા અન્સાર ગાજવત-ઉલ-હિંદ ત્રાસવાદી જૂથનો સફાયો કરી નાખ્યો છે. સુરક્ષા જવાનોએ છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ જૂથના વડા ઈમ્તિયાઝ...
અમેરિકાના રિપોર્ટમાં માનવાધિકાર માટે જમ્મુ-કાશ્મીરની પ્રશંસા કરાઈ
ચેન્નઈઃ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોની સ્થિતિમાં સુધારો કરવા અને પૂર્વનાં રાજ્યોમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા પગલાં લીધાં છે, એમ અમેરિકાએ એના હ્યુમન રાઇટ્સ પ્રેક્ટિસિસના રિપોર્ટમાં ભારતની પ્રશંસા કરતાં...
નારાજ ખેડૂત વિધવાઓએ કંગનાનું પૂતળું બાળ્યું
નાગપુરઃ કંગના રણોતે ખેડૂતો વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ગુસ્સે ભરાયેલી અનેક ખેડૂત-વિધવા સ્ત્રીઓએ આજે મહારાષ્ટ્રના યવતમાળ શહેરમાં દેખાવો કર્યા હતા અને આ બોલીવૂડ અભિનેત્રીનું પૂતળું બાળ્યું હતું. તેમણે એવી...
કશ્મીરમાં બે આતંકવાદીએ પરિવારની અપીલથી આત્મસમર્પણ કર્યું
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના કશ્મીરમાં ત્રાસવાદી તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરનાર સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના એક સ્થળે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈબાના...
જમ્મુમાં ચાર ત્રાસવાદીનો ખાત્મો; શસ્ત્રો-દારૂગોળો જપ્ત…
ત્રાસવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થયા બાદ ટોલ પ્લાઝા ખાતે એક ટ્રક પર ગોળીના નિશાન જોઈ શકાય છે.
ભારતનો જડબાતોડ જવાબઃ પાકિસ્તાનના 7 સૈનિક ઠાર
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર ભારત તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર યુદ્ધવિરામની શરતનું ઉલ્લંઘન કરવાનું પાકિસ્તાનને બહુ ભારે પડી ગયું છે. ભારતીય સેનાએ આપેલા...
દિલ્હીમાં આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશઃ 4 કશ્મીરી...
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ ચાર કટ્ટરવાદી કશ્મીરી યુવકોની ધરપકડ કરી છે, જેઓ આ રાષ્ટ્રીય પાટનગરમાં આતંકવાદી હુમલા કરવાની તૈયારીમાં હતા એવું કહેવાય છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું...
NIAએ અલ કાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી
નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે સવારે પાડેલા દરોડામાં મોટી કાર્યવાહી કરી છે. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં કેટલાંક સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન...
મુંબઈના 26/11ના હુમલાના સહઆરોપી રાણાની જામીન અરજી...
વોશિંગ્ટનઃ અમેરિકી કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણાની 15 લાખ ડોલરની જામીન અરજીને ફગાવી દીધી હતી, જેથી 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મામલે તેની સંડોવણી બદલ તેને ભાગેડુ જાહેર...
પાકિસ્તાનનું કરતૂતઃ મહામારીની આડમાં છોડ્યા ખુંખાર આતંકીઓને
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની ધરતી પર સંચાલિત આતંકી સંગઠનો માટે કોરોના મહામારી જાણે એક ભેટ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ આતંકી સંગઠનોના જે નેતાઓ જેલમાં બંધ હતા...