Tag: students
શાળા દ્વારા ‘અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 400 ફૂટની...
અમદાવાદઃ રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ બંન્ને તહેવાર એકદમ નજીક હોવાથી રાષ્ટ્રીયતા અને લાગણીના બંધનની એક સાથે ઉજવણી થતી જોવા મળી રહી છે. 75મા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે શહેરના ભૂયંગદેવ વિસ્તારની...
દેશભક્તિની ઉજવણી કરવા રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન પુરજોશમાં
અમદાવાદઃ દેશનો સ્વતંત્રતા દિવસ 15મી ઓગષ્ટ નજીક આવતાં જ શહેરના માર્ગો અને બજારમાં ઠેર-ઠેર તિરંગો જોવા મળે. દરેક વિસ્તારના માર્ગો પર નાની-મોટી સાઇઝના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી પેટિયું રળી લેતા...
પેટલાદમાં લાયબ્રેરીના 150મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી
પેટલાદઃ શહેરમાં પરીખ ચંદુલાલ કેશવલાલ સાર્વજનિક પુસ્તકાલયના 150મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પુસ્તકાલયના 150મા સ્થાપના દિન નિમિત્તે બે દિવસીય વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...
BSF દ્વારા બ્રાસ બેન્ડ, ઓર્કેસ્ટ્રા પર્ફોર્મન્સ સાથે...
અમદાવાદઃ સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી કરવા માટે સરકારે લોકો માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ 12 માર્ચ, 2021થી શરૂ કરવામાં આવ્યો છે અને એ...
“સક્ષમ 2022 – બી અ ચેન્જ મેકર”...
અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલે (SBSએ) PGDM બેચ 2022-24ની મેનેજમેન્ટ એજ્યુકેશન જર્નીની શરૂઆત ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2022 – બી અ ચેન્જ મેકર”ની સાથે કરી. આ કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ...
IITGNના દીક્ષાંત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડિગ્રી, મેડલ અપાયાં
ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) 11મા દીક્ષાંત સમારંભમાં કુલ 397 વિદ્યાર્થીઓને ડિગ્રી આપી હતી. સંસ્થાએ 179 બીટેક વિદ્યાર્થીઓને, ચાર ડ્યુઅલ મેજર બીટેક વિદ્યાર્થીઓને,1 બીટેક-એમટેક ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થીને,...
IITGNનો 11મો દીક્ષાંત કાર્યક્રમ 30 જુલાઈએ કેમ્પસમાં...
ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા 30 જુલાઈએ શનિવારે સવારે 11 કલાકે કેમ્પસમાં 11મા દીક્ષાંત (કોન્વોકેશન) સમાંરભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ વર્ષે ઇન્સ્ટિટ્યૂટમાંથી 397 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ...
‘કવિ ઉમાશંકર જોશી જયંતી’ ઉજવણી કાર્યક્રમમાં સાહિત્યકારની...
મુંબઈઃ ગુજરાતી ભાષા અને સાહિત્યના સુપ્રસિદ્ધ સારસ્વત શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે ‘સંવિત્તિ’ સંસ્થા, ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ અને ‘પરિવર્તન પુસ્તકાલય’ તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ,...
ગણપત યુનિ.માં વિદ્યાર્થીઓ માટે લેમ્પ-લાઇટિંગ, પ્રતિજ્ઞા-પ્રસંગ ઊજવાયો
વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીના કુમુદ અને ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે લેમ્પ-લાઇટિંગ અને પ્રતિજ્ઞાનો પ્રસંગ તાજેતરમાં ઊજવવામાં આવ્યો હતો. નર્સિંગનો વ્યવસાય એક માનવ સેવાનું ઉમદા કાર્ય છે. જેથી...
GUની સાયન્સ કોલેજોમાં 8000 સીટો ખાલી રહેવાની...
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી (GU)એ હાલમાં બેચલર ઓફ સાયન્સ કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં એડમિશન માટે મોક (નકલી) રાઉન્ડ યોજ્યો હતો, જેમાં યુનિવર્સિટીને નિરાશા હાથ લાગી હતી, કેમ કે...