Tag: social distancing
બ્રિટનમાં કોરોના નિયંત્રણો ઉઠાવી લેવાયાઃ માસ્ક વૈકલ્પિક
લંડનઃ બ્રિટિશ સરકારે દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાને લગતા તમામ નિયંત્રણો આજથી ઉઠાવી લીધા છે. મોઢાં પર માસ્ક પહેરવાનું તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ હવે ફરજિયાત નહીં રહે. નિયંત્રણો ઉઠાવી...
વાઇરલ વિડિયો પછી કેમ્પ્ટી ફોલમાં નિયમો સખત...
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર જેવી ઓછી થઈ, તેવી જ લોકો મજા માણવા પહાડોમાં જતા રહ્યા હતા. ઉત્તરાખંડ સરકારે ગુરુવારે મસૂરીમાં ‘કેમ્પ્ટી ફોલ્સ’ની યાત્રા કરવા માટે પર્યટકોની સંખ્યા પર...
રસી નહીં, નોકરી નહીં: ફિજીએ રસી ફરજિયાત...
સુવાઃ ફિજીએ બધા શ્રમિકો માટે કોરોના વાઇરસની રસી ફરજિયાત કરી છે, કેમ કે એ ડેલ્ટા વેરિયેન્ટના પ્રકારથી લડવામાં સક્ષમ છે. વડા પ્રધાન બેનીમારામાએ એક સંદેશમાં કહ્યું હતું કે રસી...
માસ્ક નહીં પહેરીને બુમરાહે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ...
લંડનઃ એક તરફ કોરોના સંક્રમણને લીધે પૂરી ઇંગ્લિશ ક્રિકેટ ટીમ બદલવી પડી હતી. પાકિસ્તાનની સામે વનડે સિરીઝ રમવા માટે 11 ખેલાડીઓ મુશ્કેલથી મળી રહ્યા છે. બીજી બાજુ યુકેમાં જ...
સરકાર ત્રીજી-ચોથી લહેર સામે તૈયાર રહેઃ હાઇકોર્ટ
અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડા પછી સરકારે હવે રસીકરણ પર ભાર આપવાની જરૂર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કેટલીક સલાહ આપવામાં આવી ગઈ છે. આવી એક સલાહ છે સ્પોટ...
એવા પ્રવાસીઓને એરપોર્ટ પર જ દંડ ફટકારવાનો...
નવી દિલ્હીઃ જે લોકો કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે અમલમાં મૂકવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરશે એમને કદાચ વિમાનીમથકો પર જ દંડ ફટકારીને રકમ વસૂલ કરવામાં આવશે. દેશની સિવિલ એવિએશન રેગ્યૂલેટર...
નિયમ તોડી પાર્ટી કરીઃ રૈનાએ માફી માગી
મુંબઈઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના એ 34 લોકોમાં સામેલ છે, જેમણે ક્લબમાં કોવિડ-19ના સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસે દરોડા દરમ્યાન તેમની ધરપકડ કર્યા પછી તેમને...
‘તમે જિમ બિન્ધાસ્ત શરૂ કરો, જોઈએ શું...
મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતા દેશભરમાં ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એને કારણે તમામ વ્યવસાયો, ધંધા ઠપ થઈ ગયા હતા. બાદમાં કોરોનાનો ચેપ ઘટી...
કોરોનાના ચેપના ભયથી પાલતુ પ્રાણીઓને ત્યજી દેશો...
કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતમાં જ્યારે પહેલી વાર લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારે પોતાના પાલતુ પ્રાણીઓને રોગનો ચેપ લાગવાના ખોટા ભયથી ઘણા માલિકો એમના પેટ્સનો ત્યાગ કરી દેતા...
અમરનાથ યાત્રા-2020માં રોજ માત્ર 500 યાત્રીઓને જવાની...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષની અમરનાથ યાત્રા પર અનેક પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીર સ્થિત હિન્દુઓના સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ અમરનાથ ગુફા-મંદિર માટે...