Tag: social distancing
એવા પ્રવાસીઓને એરપોર્ટ પર જ દંડ ફટકારવાનો...
નવી દિલ્હીઃ જે લોકો કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે અમલમાં મૂકવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરશે એમને કદાચ વિમાનીમથકો પર જ દંડ ફટકારીને રકમ વસૂલ કરવામાં આવશે. દેશની સિવિલ એવિએશન રેગ્યૂલેટર...
નિયમ તોડી પાર્ટી કરીઃ રૈનાએ માફી માગી
મુંબઈઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના એ 34 લોકોમાં સામેલ છે, જેમણે ક્લબમાં કોવિડ-19ના સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસે દરોડા દરમ્યાન તેમની ધરપકડ કર્યા પછી તેમને...
‘તમે જિમ બિન્ધાસ્ત શરૂ કરો, જોઈએ શું...
મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતા દેશભરમાં ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એને કારણે તમામ વ્યવસાયો, ધંધા ઠપ થઈ ગયા હતા. બાદમાં કોરોનાનો ચેપ ઘટી...
કોરોનાના ચેપના ભયથી પાલતુ પ્રાણીઓને ત્યજી દેશો...
કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતમાં જ્યારે પહેલી વાર લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારે પોતાના પાલતુ પ્રાણીઓને રોગનો ચેપ લાગવાના ખોટા ભયથી ઘણા માલિકો એમના પેટ્સનો ત્યાગ કરી દેતા...
અમરનાથ યાત્રા-2020માં રોજ માત્ર 500 યાત્રીઓને જવાની...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષની અમરનાથ યાત્રા પર અનેક પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીર સ્થિત હિન્દુઓના સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ અમરનાથ ગુફા-મંદિર માટે...
કોરોના સામેની લડાઈ લાંબી છે: મોદી (‘મન...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા સામેની લડાઈ લાંબી...
700 ભારતીયોને ઉગારી નેવી જહાજ માલદીવથી ભારત...
માલે (માલદીવ): માલદીવના પાટનગર માલેમાં કોરોના વાઈરસ બીમારીને કારણે ફસાઈ ગયેલા 698 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે ભારતીય નૌકાદળનું જહાજ 'INS જલશ્વ' 8 મે, શુક્રવારે રાતે 10.15 વાગ્યે...
લો, પીઓ હવે! દિલ્હીમાં શરાબ પર 70%...
નવી દિલ્હીઃ 'હુઇ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો, પિયો લેકિન રખો હિસાબ કે થોડી થોડી પિયા કરો'
દિલ્હીમાં દારૂ પર દિલ્હી સરકારે 'કોરોના ટેક્સ' લગાડી દીધો...
મહારાષ્ટ્રમાં શરાબની દુકાનો ખોલવાની પરવાનગી નહીંઃ આરોગ્ય...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન શરાબની દુકાનો ખુલ્લી રાખવાના મુદ્દે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ 'અબાઉટ ટર્ન' કર્યું છે. ગઈ કાલે એમણે કહ્યું હતું કે જો શરાબની દુકાનવાળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ...