Tag: Narendra Modi Stadium
આઈપીએલ-15 ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને રૂ.20 કરોડનું ઈનામ
અમદાવાદઃ ટ્વેન્ટી-20 ફોર્મેટની વિશ્વ પ્રસિદ્ધ પ્રોફેશનલ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને નવી ચેમ્પિયન ટીમ મળી છે. હાર્દિક પંડ્યાના સુકાનીપદ હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે...
આઈપીએલ-2022ની ફાઈનલ મેચ, પૂર્ણાહુતિ સમારોહ મોદી સ્ટેડિયમમાં
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની હાલ રમાતી 15મી મોસમની ફાઈનલ મેચ અને પૂર્ણાહુતિ સમારોહ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવા માગે છે. જો એ...
2036-ઓલિમ્પિક્સ માટે અમદાવાદનું નામ રજૂ કરશે IOA
અમદાવાદઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું છે કે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ જો ભારતને આપવામાં આવે તો અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) ગેમ્સના ઉદઘાટન સમારોહના...
કોહલીએ છઠ્ઠો ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડ...
અમદાવાદઃ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પાંચમી અને સિરીઝ-નિર્ણાયક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 36-રનથી હરાવીને સિરીઝ 3-2થી જીતી લીધી....
સૂર્યકુમાર યાદવ આઉટ? કોહલી, સેહવાગ નારાજ
અમદાવાદઃ મુંબઈનિવાસી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને રાષ્ટ્રીય ટીમ વતી બેટિંગ કરવા માટે 11-વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ગઈ કાલે એને પહેલી તક મળી હતી અને એણે ભારતીય ટીમને જીતાડવામાં...
ફ્લોપ બેટ્સમેન રાહુલનો કેપ્ટન કોહલીએ બચાવ કર્યો
અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો 8-વિકેટથી પરાજય થયો અને પાંચ-મેચોની સિરીઝમાં ભારત 1-2થી પાછળ રહી ગયું. ભારતે 20 ઓવરમાં...
ભારત-ઈંગ્લેન્ડ T20I-શ્રેણીની બાકીની મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે
અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશને નક્કી કર્યું છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી T20I શ્રેણીની બાકીની ત્રણેય મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. ગુજરાત રાજ્યમાં અને...
અમદાવાદની પિંક-બોલ ટેસ્ટમેચ પિચને ‘સરેરાશ’ રેટિંગ અપાયું
અમદાવાદઃ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ માટેની પિચને ICC દ્વારા ‘સરેરાશ’ રેટિંગ આપવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચેની આ મેચ બે દિવસની અંદર પૂરી થયા પછી...
મિત્ર-ABની સલાહ મળી, કોહલી કેપ્ટન-ઈનિંગ્ઝ રમી ગયો
અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઝીરો પર આઉટ થઈ ગયા બાદ ટીકાનો સામનો કરનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે બીજી T20I...