Home Tags Murder

Tag: Murder

સતીશ કૌશિકનું મૃત્યુ હત્યા હોવાનો આરોપઃ પોલીસ-તપાસ...

નવી દિલ્હીઃ જાણીતા બોલીવુડ અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું ગઈ 9 માર્ચે 66 વર્ષની વયે હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હીનિવાસી એક ઉદ્યોગપતિના ફાર્મહાઉસમાં નિધન થયું હતું. હવે કૌશિકના મૃત્યુની ઘટનામાં એક નવો ચોંકાવનારો...

સ્વરાની હાલત પણ શ્રદ્ધા જેવી થઈ શકે...

નવી દિલ્હીઃ ચર્ચાસ્પદ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગઈ 16 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમની યુવા પાંખના પ્રમુખ ફહાદ એહમદ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બની...

હિન્દુત્વ બંધારણની વિરુદ્ધ, હિંસા-હત્યાને ટેકો આપે છે...

બેંગલુરુઃ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા ફરી એક વાર હિન્દુત્વ પર નિવેદન આપીને પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. તેમણે હિન્દુત્વનો હિંસા અને હત્યા કરવાવાળી વિચારધારા ગણાવી હતી. કોંગ્રેસે એ...

સિધૂ મૂસેવાલા હત્યા-કેસઃ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં...

ન્યૂયોર્કઃ ગઈ 29 મેએ પંજાબના માનસા જિલ્લાના માનસા શહેરમાં જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે પંજાબી ગાયક અને કોંગ્રેસ પાર્ટીના નેતા સિધૂ મૂસેવાલા હત્યા કેસના સૂત્રધાર મનાતા...

આફતાબની ‘કબૂલાત’ને કાનૂની માન્યતા નથીઃ નિષ્ણાતો

નવી દિલ્હીઃ પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરની હત્યા કર્યાની આફતાબ પૂનાવાલાએ કબૂલાત કરી છે. આમાં વીડિયો કોન્ફરન્સ મારફત એક મેજિસ્ટ્રેટ સમક્ષની કબૂલાત તથા પોલીગ્રાફ ટેસ્ટમાંની કબૂલાતનો પણ સમાવેશ થાય...

ગુસ્સામાં આવીને શ્રદ્ધાનાં ટૂકડા કર્યા હતાઃ કોર્ટમાં...

નવી દિલ્હીઃ દેશ આખામાં ખળભળાટ મચાવી દેનાર શ્રદ્ધા વાલ્કરની હત્યાના આરોપી તેના બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ પોતે કરેલા નિર્દય ગુનાની આખરે કોર્ટમાં કબૂલાત કરી છે. આજે આરોપી આફતાબને દિલ્હીની સાકેત...

શ્રદ્ધા વાલ્કરની હત્યાનો કેસઃ મુખ્ય ન્યાયાધીશની ચેતવણી

મુંબઈઃ દેશભરમાં વધી રહેલા સાઈબર ગુનાઓ અંગે મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપંકર દત્તાએ ચેતવણી ઉચ્ચારી છે. એમણે વસઈનિવાસી શ્રદ્ધા વાલ્કરની એના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ કરેલી હત્યાના કેસને...

પત્નીની હત્યાનો પ્રયાસઃ ફિલ્મ નિર્માતા પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ અહીંના અંધેરી (વેસ્ટ)માં પોતાની પત્નીને કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ કરનાર ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાને અહીંની સ્થાનિક કોર્ટે 30 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર મોકલી દીધો...

‘જયલલિતાની હત્યા કરાઈ હતી’: ભૂતપૂર્વ જજનો દાવો

ચેન્નાઈઃ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીનાં દિવંગત નેતા જે. જયલલિતાનું મૃત્યુ કુદરતી નહોતું, પણ એમની હત્યા કરવામાં આવી હતી એવા એક ભૂતપૂર્વ ન્યાયાધીશે કરેલા દાવાને કારણે...

શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સામે આતંકવાદના હુમલા અટકવાનું નામ નથી લેતા. શોપિયામાં ફરી એક વાર એવું થયું છે, જ્યારે એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી,...