Tag: Mohit Kamboj
મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકર લગાવશે ભાજપના-નેતા મોહિત કંબોજ
મુંબઈઃ અઝાન માટે લાઉડસ્પીકરોના ઉપયોગ સામે હાલ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત કંબોજે કહ્યું છે કે તેઓ મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકરો મૂકાવી આપશે. એમણે ટ્વીટમાં લખ્યું...
ભાજપ-નેતાએ મલિક પર રૂ. 100-કરોડનો માનહાનિનો દાવો...
મુંબઈઃ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે ભલે સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્રને જામીન મળી ગયા હોય, પણ આ કેસમાં મહારાષ્ટ્રના પ્રધાન અને NCPના નેતા નવાબ મલિક નિવેદનોને લઈને સતત વિવાદોમાં છે....