Tag: Maulik Kotak
‘ચિત્રલેખા’ના સથવારે લાલુભાઈનો પંચામૃત મનોરથ
મુંબઈઃ આમ તો ભક્તોને તો ખબર હશે જ કે અધિક માસમાં નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન માટે લાખો લોકોની ભીડ થતી હોય છે, પરંતુ હાલ કોરોના વાઈરસ લોકડાઉનને કારણે ભક્તો ઇચ્છે...
ચિત્રલેખા-આદિત્ય બિરલા સનલાઈફના કાર્યક્રમમાં ઈન્વેસ્ટરોએ પૈસા-મૂડીરોકાણ અંગે...
BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે 'ચિત્રલેખા'નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ
ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન 'ચિત્રલેખા' તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર...
‘ચિત્રલેખા’ ચેરમેન મૌલિક કોટકની ફોટોગ્રાફી કળા પુસ્તક...
'ચિત્રલેખા' ગ્રુપના ચેરમેન મૌલિક કોટક ફોટોગ્રાફીના નાનપણથી જ શોખીન અને આ કળાના અચ્છા પારખુ રહ્યા છે. મુંબઈમાં તેઓ એમના નિવાસસ્થાન નજીકના જુહૂ બીચ પર નિયમિત રીતે મોર્નિંગ વોક કરવા...
‘લાઈફ ઓન જુહૂ બીચ’ પુસ્તક વિમોચન કાર્યક્રમઃ...
'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટકની કોફી ટેબલ બુક 'લાઈફ ઓન જુહૂ બીચ'ના મુંબઈમાં યોજાઈ ગયેલા વિમોચન કાર્યક્રમનું TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા કવરેજ. આમંત્રિત મહાનુભાવોનાં પ્રતિભાવ.
https://youtu.be/tOMb4IuKPR8
મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન...
જાણીતા અદાકાર પરેશ રાવલ, ખ્યાતનામ હાર્ટ સર્જન ડો. રમાકાંત પાંડા, '63 મૂન'ના જિજ્ઞેશ શાહ, મેડિસન વર્લ્ડના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર સામ બલસારા, બીજેપીનાં શાયના એન.સી., અનામ ગ્રુપના ચેરમેન વલ્લભ ભણસાલી, બીએસઈના સીઈઓ...
મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન...
(તસવીરોઃ દીપક ધુરી, પ્રકાશ સરમળકર)
'લાઈફ ઓન જુહૂ' બીચ પુસ્તક ખરીદવા માટે આ લિન્ક પર ક્લિક કરોઃ
https://chitralekha.com/product/lifeonjuhubeach/
જુહૂ બીચની તસવીરો વિશે મૌલિક કોટકનું પુસ્તક…...
બહારગામથી મુંબઈ આવતા લોકો માટે મુંબઈના દરિયાનું અનેરું આકર્ષણ રહે છે. ચોપાટીનો દરિયો, જુહૂનો દરિયો, ગોરાઈનો દરિયો... દરેક દરિયાકિનારાનાં આગવાં રંગ-રૂપ છે. આ બધામાં જુહૂનો દરિયાકિનારો સહેલાણીઓને સૌથી વધુ...
શતાયુવીર લેખક, પત્રકાર ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીનું રાજકોટમાં...
રાજકોટ - ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના સિદ્ધહસ્ત, કટારલેખક, પત્રકાર, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક એવા 'પદ્મશ્રી' નગીનદાસ સંઘવીએ એમના આયુષ્યની સદી પૂરી કરી એ નિમિત્તે 16...
નગીનદાસ સંઘવીઃ શતાયુ સમ્માન સમારોહ…
બાપા એટલે બાપા એટલે બાપા...
આ શબ્દ પૂજ્ય મોરારિબાપુએ લખ્યા છે એવી જાણ થાય એટલે પછી કહેવાની જરૂર ન રહે કે કોને માટે લખ્યા છે.
ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના...