Tag: lal bahadur shastri
રાષ્ટ્રપિતા ગાંધીજીને જન્મતિથિ નિમિત્તે વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ મહાન સ્વાતંત્ર્ય સેનાની, દેશના ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ પામેલાં અને સમગ્ર વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગે બતાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીની આજે 153મી જન્મતિથિ છે. ગાંધીજીની સ્મૃતિમાં...
લાલબહાદુર શાસ્ત્રીનું અચાનક અવસાનઃ સવાલો હજી પણ
લાલ બહાદુર શાસ્ત્રીની ચર્ચા નીકળે ત્યારે તેમના અચાનક અવસાનનો મુદ્દો પણ ઉલ્લેખ પામે છે. ભારત માટે બે રીતે તેમનું આકસ્મિક મોત આઘાતજનક હતું. વડાપ્રધાન બન્યા પછીના બહુ ટૂંકા ગાળામાં...