Tag: Kolkata
કોંગ્રેસી કાર્યકર્તાઓનો સૂત્રોચ્ચારઃ ચિદંબરમ ‘ગો બેક’
કોલકાતાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદંબરમને પશ્ચિમ બંગાળની હાઇકોર્ટમાં કોંગ્રેસ સમર્થક વકીલોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વકીલોએ તેમની સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમને કાળા...
બ્રિટાનિયા કર્મચારીગણમાં 50% મહિલાઓને સામેલ કરશે
બેંગલુરુઃ ખાદ્યપદાર્થો, ખાસ કરીને વિવિધ સ્વાદવાળી બિસ્કીટ માટે જાણીતી ભારતીય કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું છે કે 2024ની સાલ સુધીમાં તે એના કર્મચારીગણમાં 50 ટકા મહિલાઓને સામેલ કરવાનું લક્ષ્ય...
અમિત શાહ ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદે…
અમિત શાહે તે પહેલાં સવારે, ત્રિપુરાના પાટનગર અગરતલાથી 60 કિ.મી. દૂર આવેલા ઉદયપુરના સુપ્રસિદ્ધ શક્તિ પીઠ માં ત્રિપુરાસુંદરી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા, મંદિરમાં 20 કિ.ગ્રા. ચાંદી અને...
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20-સીરિઝમાંથી રાહુલ, અક્ષર આઉટ
અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનાર ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાંથી વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલ અને બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલની બાદબાકી થઈ ગઈ છે. આ...
કેન્દ્ર વિ રાજ્યઃ નવા એરપોર્ટ માટે સિંધિયા-મમતા...
કોલકાતાઃ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NSCBI) એની મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયું છે. જેથી કેન્દ્ર કોલકાતામાં એક નવું એરપોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી હતી. જોકે...
પશ્ચિમ બંગાળે યૂકેથી આવતી ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા વધવાથી ગભરાટ ચાલુ રહ્યો છે. આજે કેરળમાં ઓમિક્રોનના વધુ 9 કેસ નોંધાયા છે જ્યારે જયપુરમાં ચાર જણને ઓમિક્રોન થયાનું માલૂમ પડ્યું છે....
‘મિશનરીઝ ઓફ ચેરિટી’નાં તમામ બેન્ક-એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા
કોલકાતાઃ મધર ટેરેસાએ સ્થાપેલી ચેરિટી સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીએ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યૂલેશન એક્ટ-2010 (FCRA) તથા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન રુલ્સ-2011 અંતર્ગત પાત્રતાની શરતોનું પાલન ન કરતાં ગઈ 25 ડિસેમ્બરે સંસ્થાએ...
નિશાનચૂકઃ ચાર મહિનામાં ચાર શૂટરે આત્મહત્યા કરી
કોલકાતાઃ દેશમાં કોનિકા લાયકના મોત સાથે ભારતીય શૂટર્સે આત્મહત્યા કર્યાનો ચોથો કિસ્સો છે. ભારતીય રાઇફલ શૂટર કોનિકા લાયકે 15 ડિસેમ્બરે આત્મહત્યા કરી છે. તે 26 વર્ષીય હતી. કોલકાતાની બલ્લી...
મ્યાનમાર-ભારત સરહદે 6.0નો-ભૂકંપ; કોલકાતા, ગુવાહાટી પણ ધ્રૂજ્યા
કોલકાતાઃ મ્યાનમાર-ભારત સરહદ પરના વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે 6.15 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યૂરો-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપ મ્યાનમારના ચિન રાજ્યના થાનલાંગ નગરથી...
ટીમ ઈન્ડિયાએ અતિઉત્સાહમાં આવી જવાનું નથીઃ દ્રવિડ
કોલકાતાઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર ન્યૂઝીલેન્ડને ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 73 રનથી હરાવીને સિરીઝ 3-0થી વ્હાઈટવોશ...