Tag: Kolkata
KKના મોત પછી કોલેજ ફેસ્ટના આયોજન પર...
નવી દિલ્હીઃ કોલકાતાના નઝરુલ મંચ કે જ્યાં મશહૂર ગાયક KKની આખરી કોન્સર્ટ થઈ હતી- એના પર મોટો નિર્ણય લેવાય એવી શક્યતા છે. કોલેજ ફેસ્ટના આયોજન પર પ્રતિબંધ લાગે એવી...
ગાયક કેકે (53)ના અકાળે નિધનથી દેશભરમાં શોક
કોલકાતાઃ બોલીવુડ તથા બીજી અનેક ભારતીય ભાષાઓના ગીતો માટે પોતાનો સ્વર આપનાર લોકપ્રિય ગાયક કેકેનું કોલકાતામાં એક સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન તબિયત બગડી જતાં અચાનક નિધન થયું છે. તેઓ 53...
નાજુક-પરિસ્થિતિમાં બોલિંગ કરવાનું બહુ ગમેઃ હર્ષલ પટેલ
કોલકાતાઃ ફાફ ડુ પ્લેસીના સુકાનીપદ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે ગઈ કાલે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર આઈપીએલ-15ની એલિમિનેટર મેચમાં કે.એલ. રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ ટીમને 14-રનથી...
કોંગ્રેસી કાર્યકર્તાઓનો સૂત્રોચ્ચારઃ ચિદંબરમ ‘ગો બેક’
કોલકાતાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદંબરમને પશ્ચિમ બંગાળની હાઇકોર્ટમાં કોંગ્રેસ સમર્થક વકીલોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વકીલોએ તેમની સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમને કાળા...
બ્રિટાનિયા કર્મચારીગણમાં 50% મહિલાઓને સામેલ કરશે
બેંગલુરુઃ ખાદ્યપદાર્થો, ખાસ કરીને વિવિધ સ્વાદવાળી બિસ્કીટ માટે જાણીતી ભારતીય કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું છે કે 2024ની સાલ સુધીમાં તે એના કર્મચારીગણમાં 50 ટકા મહિલાઓને સામેલ કરવાનું લક્ષ્ય...
અમિત શાહ ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદે…
અમિત શાહે તે પહેલાં સવારે, ત્રિપુરાના પાટનગર અગરતલાથી 60 કિ.મી. દૂર આવેલા ઉદયપુરના સુપ્રસિદ્ધ શક્તિ પીઠ માં ત્રિપુરાસુંદરી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા, મંદિરમાં 20 કિ.ગ્રા. ચાંદી અને...
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20-સીરિઝમાંથી રાહુલ, અક્ષર આઉટ
અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનાર ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાંથી વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલ અને બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલની બાદબાકી થઈ ગઈ છે. આ...
કેન્દ્ર વિ રાજ્યઃ નવા એરપોર્ટ માટે સિંધિયા-મમતા...
કોલકાતાઃ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NSCBI) એની મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયું છે. જેથી કેન્દ્ર કોલકાતામાં એક નવું એરપોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી હતી. જોકે...
પશ્ચિમ બંગાળે યૂકેથી આવતી ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા વધવાથી ગભરાટ ચાલુ રહ્યો છે. આજે કેરળમાં ઓમિક્રોનના વધુ 9 કેસ નોંધાયા છે જ્યારે જયપુરમાં ચાર જણને ઓમિક્રોન થયાનું માલૂમ પડ્યું છે....