Tag: Kashi Vishwanath Dham
કાશી વિશ્વનાથ ધામના સેવાર્થીઓ માટે ખાસ શણનાં-પગરખાં
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં કર્મચારીઓ ખુલ્લા પગે સેવા બજાવે છે, કારણ કે મંદિર પરિસરમાં ચામડા કે રબરમાંથી બનાવેલા પગરખાં પહેરવાની મનાઈ છે. આ વાતની જાણ...
મથુરામાં પણ અયોધ્યા-કાશી જેવું ભવ્ય-મંદિર બંધાશેઃ હેમામાલિની
ઈન્દોરઃ ભારતીય જનતા પાર્ટીનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ એવી આશા વ્યક્ત કરી છે કે અયોધ્યા અને કાશીની જેમ મથુરામાં પણ કાશી વિશ્વનાથ ધામ જેવું ભવ્ય મંદિર બંધાશે.
ગઈ કાલે અહીં...
મોદીએ વારાણસીમાં ‘કાશી વિશ્વનાથ ધામ’નું લોકાર્પણ કર્યું
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કાશી વિશ્વનાથ ધામ મંદિરના પ્રથમ ચરણનું ઉદઘાટન કર્યું હતું. આ ધામનું બાંધકામ આશરે રૂ. 339 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ‘હર...