Tag: GDP Growth
RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યોઃ...
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે (RBI) આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધી સતત ચોથી વાર વ્યાજદરોમાં વધારો કર્યો છે. મોંઘવારી દરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી મોંઘવારીને અંકુશમાં રાખવા માટે...
જૂન ત્રિમાસિકમાં ભારતીય GDP ગ્રોથ 13.5 ટકા...
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં આર્થિક કામકાજમાં વધારો થવાને કારણે દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 13.5 ટકાના દરથી વધ્યો હતો. જોકે ગયા નાણાકીય વર્ષના...
અર્થતંત્રનો આર્થિક વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની અપેક્ષાઃ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે આ વર્ષે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાના દરે વધવાની અપેક્ષા છે, જે વિશ્વનાં સૌથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક છે. મોદીએ બ્રિક્સ...
રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી વધવાની, GDP ઘટવાની આશંકા...
નવી દિલ્હીઃ વિશ્વભરની કેન્દ્રીય બેન્કો મોંઘવારીના દર પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. આ માટે મધ્યસ્થ બેન્કો ધિરાણ દરોમાં વધારો કરી રહી છે. અમેરિકામાં મોંઘવારીનો દર ચાર દાયકાની...
RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યાઃ મોંઘવારી કાબૂ બહાર...
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં પહેલી ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે મહત્ત્વના વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. RBI ગવર્નર શક્તિકાંત દાસે એલાન કર્યું હતું કે બેન્કની...
દેશનો GDP ગ્રોથ જૂન ત્રિમાસિકમાં 20.1 ટકા
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 20.1 ટકા નોંધાયો છે. સરકારી આંકડા મુજબ એ કોઈ પણ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળોનો સૌથી શ્રેષ્ઠ ગ્રોથ છે,...
RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યા : 10.5%ના GDP-ગ્રોથનો...
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિ (MPC)ની દ્વિવાર્ષિક બેઠકમાં સતત ચોથી વાર રેપો રેટ ચાર ટકાએ યથાવત્ રાખવામાં આવ્યો છે. એમપીસીના બધા સભ્યોએ એકમતે વ્યાજદરોમાં બદલાવ નહીં કરવાનો...
ભારતનું અર્થતંત્ર આગામી વર્ષે 9.5%ના દરે વિકસશેઃ...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસને લીધે ગઈ 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ છે, જેની અર્થતંત્ર પર નોંધપાત્ર નકારાત્મક અસર રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ આ વર્ષે વિકાસ દર...
દેશનો આર્થિક વૃદ્ધિદર ઘટીને 0.8 ટકા રહેશેઃ...
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020-21માં દેશમાં આર્થિક વૃદ્ધિદર ઘટીને 0.8 ટકા રહેવાની સંભાવના છે. કોરોના વાઇરસના રોગચાળાને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને વૈશ્વિક આર્થિક મંદીને કારણે આવું કરવામાં...
લોકડાઉનથી દેશને GDPના ચાર ટકા નુકસાન થશે
મુંબઈઃ કોરોના વાઇરસના લીધે દેશભરમાં લોકડાઉનથી આર્થિક ક્ષેત્રે ભારે નુકસાન ખમવું પડશે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોવિડ-19થી લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને આશરે 120 અબજ ડોલર (આશરે નવ લાખ...