Tag: foundation stone
PM મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2, સુરત-મેટ્રોનો શિલાન્યાસ...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જાન્યુઆરીએ નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોના ફેઝ-2 અને સુરત મેટ્રો યોજનાઓનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. તેમણે કહ્યું હતું કોરોના કાળમાં પણ...
મોદીની ગુજરાત મુલાકાતઃ અનેક યોજનાઓનો શિલાન્યાસ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે. તેઓ રાજ્યમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને...
મોદીએ કરી નવા સંસદભવન માટે શિલારોપણ વિધિ…
ટાટા ગ્રુપની ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ નવું સંસદભવન બાંધશે. આ ભવન રૂ. 971 કરોડના ખર્ચે અને 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રફળમાં બાંધવામાં આવશે. તે સુરક્ષાને લગતી અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ...
નવા સંસદભવનનું ભૂમિપૂજન સંપન્નઃ મોદીના હસ્તે શિલાન્યાસ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બાંધવામાં આવનાર નવા સંસદભવનની ઈમારતનું આજે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કર્યું હતું. આ બિલ્ડિંગ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ સુધીમાં...
વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 33 હજાર...
મુંબઈ/પુણે - આજે મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં બે નવી મેટ્રો રેલવે લાઈન માટેનો શિલાન્યાસ કર્યો છે અને પરવડી શકે એવા હાઉસિંગ પ્રોજેક્ટનો શુભારંભ...
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરશે કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ
નવી દિલ્હી- શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની 550મી જન્મ જયંતી વર્ષ 2019માં મનાવવામાં આવશે. પરંતુ તે પહેલાં જ કરતારપુર સાહિબનો મુદ્દો ભારત-પાકિસ્તાનની રાજનીતિમાં ગરમાયો છે. પહેલા પાકિસ્તાને કરતારપુર...