Tag: Finance Minister Nirmala Sitaraman
GSTની કાઉન્સિલની બેઠકઃ કેન્દ્રએ વળતર માટે રાજ્યોને...
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોવિડ-19ને એક્ટ ઓફ ગોડ ગણાવ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કાઉન્સિલની 41મી બેઠક પછી નાણાપ્રધાને કહ્યું હતું કે એની અસર GSTની વસૂલાત પર...
મોદીએ લોન્ચ કર્યું ટ્રાન્સપરન્ટ ટેક્સેશન પ્લેટફોર્મઃ પ્રામાણિક...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રામાણિક કરદાતાઓના સન્માનમાં ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ’ પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ એસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા...
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ નહીં મૂકાયઃ નાણાં...
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનો કોઈ વિચાર નથી. છેલ્લા કેટલાક દિવસોમાં એવી અફવા ઊડી હતી કે કોરોના વાઇરસના સંકટને...
સ્ટેટ બેન્ક બેરહેમ અને અયોગ્ય છેઃ નાણાપ્રધાન...
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્ક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે સૌથી મોટી સરકારી બેન્ક હદયવિહીન અને અક્ષમ છે. તેમણે આવું એટલા માટે...
ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ વધીને 4.7 ટકા,...
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે પાછલા કેટલાક મહિનાઓમાં લેવાયેલાં પગલાંને લીધે અર્થતંત્ર બોટમઆઉટ થયું છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્ર સ્થિર થઈ રહ્યું છે, એ સારા...
ટેલીકોમ કંપનીઓને રાહતઃ સ્પેકટ્રમના નાણા ભરવા બે...
નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી ટેલીકોમ કંપનીઓને રાહત આપતાં સરકારે બુધવારે સ્પેક્ટ્રમ હપ્તાની ચૂકવણી બે વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
નાણાકીય સંકટનો સામનો કરી...
મંદીની બુમરણ વચ્ચે સરકાર સાવધઃ ઘરેલુ કંપનીઓના...
નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમને શુક્રવારે કેટલીક મહત્વની જાહેરાત કરતા દેશમાં કાર્યરત કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા રાહત આપી છે. આ ઉપરાંત...
રાફેલના પાર્ટ્સ બનાવતાં શીખશે 30 હજાર યુવાનો,...
નવી દિલ્હીઃ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે રાફેલ લડાકૂ વિમાન સોદાની ખરીદીના ઓફસેટ અનુબંધથી ભારતના યુવાનોને મોટો ફાયદો થશે. તેમણે કહ્યું કે આ કોન્ટ્રાક્ટ અંતર્ગત રાફેલ જેટની નિર્માતા...
PMMY: મુદ્રા લોન ખાતાંઓમાં 2,313 ફ્રોડના મામલા...
નવી દિલ્હીઃ નાણાકિય વર્ષ 2016-17થી અત્યારસુધી પબ્લિક સેક્ટર બેંકોના PMMY ખાતામાં 2,313 ફ્રોડના મામલા સામે આવ્યા છે. સંસદમાં આજે આ જાણકારી શેર કરવામાં આવી છે. યોજનાના શરુઆતના સમયથી 21...
બજેટમાં સિનિયર સિટીઝન માટે એસોચેમની ખાસ માગણી,...
નવી દિલ્હી- મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 5 જુલાઈએ રજૂ થશે. સરકારના બજેટ પર દરેક વર્ગ કે સંગઠનના લોકોને મોટી આશા છે. આ વચ્ચે ઉદ્યોગ ચેમ્બર એસોચેમ એ...