Tag: Fact check
રૂ.500ની નકલી નોટો વિશેનો વાઈરલ દાવો ખોટો
મુંબઈઃ વ્યાપકપણે ફેલાયેલી અફવાનું ખંડન કરીને ભારત સરકારે જણાવ્યું છે કે રૂ.500ની કરન્સી નોટ પર દેખાતી લીલા રંગની લાઈન સાથે મહાત્મા ગાંધીના ચિત્રની નિકટતા એ દર્શાવતી નથી કે આ...
કોરોના-રસીથી બાળકીનું મૃત્યુ? દાવાને મુંબઈ મહાપાલિકાનો રદિયો
મુંબઈઃ જનતા છેલ્લા બે વર્ષથી કોરોનાવાઈરસ મહામારી સામે લડે છે. ચેપી બીમારી સામેના જંગમાં રસી સૌથી અસરકારક શસ્ત્ર મનાય છે. પરંતુ મૂળ કચ્છના, હાલ મુંબઈના ઘાટકોપર ઉપનગરની એક સગીર...