Tag: diyas
દીપોત્સવ: 15.76 લાખ દીવડા પ્રજ્વલિત કરાયા; વિશ્વવિક્રમ
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના આ પ્રસિદ્ધ યાત્રાસ્થળ ખાતે દિવાળી તહેવારની પૂર્વસંધ્યાએ, ગઈ કાલે સાંજે રાજ્ય સરકારપ્રેરિત દીપોત્સવ ઉજવણી નિમિત્તે સરયૂ નદીના કાંઠે 'રામ કી પૈડી' ઘાટ ખાતે 15 લાખ 76...
તારે જમીન પરઃ મુંબઈવાસીઓએ પણ મનાવ્યો અનોખો...
મુંબઈઃ કોરોના મહામારી સામેના જંગમાં, આજે રાતે બરાબર 9 વાગ્યાના ટકોરે ભારતવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે પોતપોતાના ઘરની લાઈટો બંધ કરી દીધી હતી અને પોતપોતાના ઘરની...
કોરોના સામેના જંગમાં દેશ આજે ઉજવશે પ્રકાશપર્વઃ...
મુંબઈઃ દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસના રોગચાળાને કાબૂમાં રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે એક વિડિયો સંદેશ દ્વારા લોકોને અપીલ કરી હતી કે સૌ પાંચ એપ્રિલના રવિવારે રાતે...
5 એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે 9...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ મહાબીમારીના સંદર્ભમાં આજે પોતાનો વિડિયો સંદેશ દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યો હતો અને અપીલ કરી છે કે આ બીમારીએ સર્જેલા અંધકારમાંથી આપણે...