Tag: Cyclone Yaas
વાવાઝોડાગ્રસ્ત ઓડિશા, બંગાળ, ઝારખંડ માટે 1000-કરોડની સહાય
ભૂવનેશ્વર/કલાઈકુંડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના અખાતમાં સર્જાયેલા અને 26 મેના બુધવારે ફૂંકાયેલા ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’એ ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વેરેલા વિનાશનું 28 મે, શુક્રવારે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ...
ઓડિશા, બંગાળનાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ
મોદીએ બંને રાજ્યમાં રાહત કામગીરીઓ હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલી પ્રત્યેક વ્યક્તિના નિકટના સ્વજનને રૂ. 2...
પૂનમ હોવાથી ‘વાવાઝોડું-યાસ’ ઘાતક બની શકેઃ IMD
ભૂવનેશ્વર/કોલકાતા: ઓડિશા અને બંગાળ રાજ્યોના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ભીષણ અને વિનાશકારી સમુદ્રી ચક્રવાત વાવાઝોડું 'યાસ'ના લેન્ડફોલની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. વિસ્તારોમાં હાલ ખૂબ તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો...
વાવાઝોડા ‘યાસ’નો સામનોઃ ઓડિશા, બંગાળમાં યુદ્ધસ્તરની તૈયારી
કોલકાતાઃ દેશમાં એક વધુ ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનો ખતરો ઊભો થયો છે. બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલું હવાના નીચા દબાણનું ક્ષેત્ર હવે ખતરનાક વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવાઝોડાને...
‘યાસ’ વાવાઝોડાનો ખતરોઃ 99 NDRF ટૂકડીઓ સજ્જ
કોલકાતાઃ વાવાઝોડું ‘યાસ’ ફૂંકાવાની કરવામાં આવેલી આગાહીને પગલે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા બચાવ અને રાહત કામગીરીઓ હાથ ધરવા માટે તેના જવાનોની 99 ટૂકડીઓને આ વાવાઝોડાનો જ્યાં ખતરો...