Tag: Chief Election Commissioner
વડા ચૂંટણી કમિશનરે શેષન જેવા બનવું જોઈએઃ...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણા દેશના બંધારણમાં વડા ચૂંટણી કમિશનર (CEC) તથા એમના બે સહયોગી ચૂંટણી કમિશનરો (ECs)ના નાજુક ખભાઓ પર પ્રચંડ શક્તિ આપેલી જ છે...
‘એક-રાષ્ટ્ર, એક-ચૂંટણી’નું સૂચનઃ વડા ચૂંટણી કમિશનરનું મંતવ્ય…
નવી દિલ્હીઃ દેશમાં ચીજવસ્તુઓ પર જેમ એક જ, સમાન વેરો - ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવ્યો છે, તેમ સમગ્ર દેશમાં એક જ ચૂંટણી યોજવાની પ્રથા શરૂ...
રાષ્ટ્રપતિપદની ચૂંટણીઃ 18-જુલાઈએ મતદાન, 21-જુલાઈએ પરિણામ
નવી દિલ્હીઃ દેશને ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રપતિ મળશે. 21 જુલાઈ સુધીમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવનાર છે. ચૂંટણી પંચે એ માટેનો કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. 18 જુલાઈએ...
રીમોટ વોટિંગની શક્યતા તપાસવા સમિતિ રચાશે
નવી દિલ્હીઃ દૂરસ્થ મતદાનની શક્યતા તપાસવા માટે ચૂંટણી પંચે એક સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે. નવા વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારને જ ઉત્તરાખંડમાં એક દૂરસ્થ મતદાન કેન્દ્ર ખાતે...
ચૂંટણી રેલીઓ રદ કરાવોઃ વડા ચૂંટણી કમિશનરને...
લખનઉઃ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે દેશના વડા ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રને પત્ર લખીને વિનંતી કરી છે કે કોરોનાવાઈરસની ત્રીજી લહેર ફેલાવવાની આશંકાને લક્ષમાં રાખીને દેશભરમાં મોટી ચૂંટણી રેલીઓને...
સુશીલચંદ્રએ સંભાળ્યો નવા વડા ચૂંટણી કમિશનરનો હોદ્દો
નવી દિલ્હીઃ ચૂંટણી કમિશનર સુશીલચંદ્રએ દેશના 24મા વડા ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો આજથી સંભાળી લીધો છે. તેઓ સુનીલ અરોરાના અનુગામી બન્યા છે, જે એમના પદ પરથી આજે, એક દિવસ...
મતદાન મથકે ગયા વગર મતદાન કરી શકાશે
નવી દિલ્હીઃ આજે 11મા રા,ટ્રીય મતદાર દિવસ નિમિત્તે દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું છે કે મતદારોને દૂરના સ્થળેથી પણ મતદાન કરવાની સુવિધા પૂરી પાડી શકાય એ માટેની...
બિહારમાં વિધાનસભા ચૂંટણી 28-ઓક્ટોબરથી ત્રણ-તબક્કામાં; 10 નવેમ્બરે...
નવી દિલ્હીઃ 243 બેઠકોની બિહાર વિધાનસભાની ચૂંટણી આવતા ઓક્ટોબરની 28 તારીખથી ત્રણ તબક્કામાં યોજાશે. મતદાન 28 ઓક્ટોબર ઉપરાંત 3 અને 7 નવેમ્બરે યોજાશે. 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને...
VVPAT મશીન કેવી રીતે કામ કરે છે?
દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ 17મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. એ સાથે જ એમણે મતદાન પ્રક્રિયા સરળતાપૂર્વકની બની રહે એ માટે કેટલાક પગલાંની જાહેરાત પણ...
ભારત-પાક તણાવ વચ્ચે પણ લોકસભા ચૂંટણી નિર્ધારીત...
નવી દિલ્હી- ભારત-પાકના વર્તમાન સંબધોને લઈને લોકસભાની ચૂંટણીને અંગે દેશમાં ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ આજે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણી તેમના...