Tag: Bhaiyuji Maharaj
ભૈયુજી મહારાજ મોતમાં પણ રહસ્યમય રહ્યાં
અણ્ણા હજારેનું આંદોલન બરાબર જામ્યું હતું. સમગ્ર દેશમાંથી પ્રતિસાદ મળી રહ્યો હતો, કેમ કે કેટલીક સંસ્થાઓ મચી પડી હતી અને ઠેર ઠેર મીણબત્તીઓ લઈને રેલીઓ કાઢી રહી હતી. (આંદોલનની...
ભૈયુજીની અણધારી વિદાયઃ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું...
અમદાવાદ- એ રહેતાં હતાં ઇન્દોરમાં, પણ દેશવિદેશના જનસામાન્યથી લઇને વડાપ્રધાન-મુખ્યપ્રધાન સહિતના સમાજજીવનના ટોચના નેતાઓ સુધી તેમની પિછાણ હતી. અચાનક માથામાં ગોળી મારી મોતને ભેટી ગયેલાં ભૈયુજી મહારાજનો ગુજરાતના પૂર્વ...