Tag: Art of Living Foundation
જીવન શું છે? શોધ યાત્રા કે સર્જન...
તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનનો હેતુ શું છે? જીવન – યાત્રા દરમ્યાન તમે તમારાં મૂળ સ્વરૂપને શોધી રહ્યાં છો? કે પછી તમારાં મૂળ સ્વરૂપનું તમે સર્જન કરી રહ્યાં...
શું આપ એક યોગી છો?
યોગ શું છે? યોગ એક મહાસાગર છે. તો પ્રથમ તો તમે જો દુઃખી છો, તો યોગ-સાધના શરુ કરવાથી દુઃખમાંથી બહાર આવશો. ત્યાર પછીનું સોપાન એ છે કે જો તમે...
એક વાર કરી તો જુઓ: પીડા, વેદના...
જીવનમાં વિશાળતા અને અનંતતાનો અનુભવ ક્યારે શક્ય બને છે? માત્ર ને માત્ર પ્રેમ દ્વારા! પ્રેમ વિશે તમે વિચાર કરી શકતા નથી. પ્રેમ વિશે વિચારવાનું શરૂ કર્યું કે તરત જ...
ઈશ્વરનું સામરાજ્ય તમારી અંદર જ છે
ઈશ્વર એ કદી અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્રનું હાર્દ છે. સ્વ અને ઈશ્વર વચ્ચેનો તફાવત એ સમુદ્ર અને મોજાં ઓ જેવો છે. સમુદ્ર વગર મોંજા શક્ય છે?
તમે...
સ્વાધ્યાયથી શું પ્રાપ્ત થાય?
तप: स्वाध्यायेश्वरप्र्णिधानानि क्रियायोग:।
તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ ત્રણ સાધનથી ક્રિયાયોગ ઘટિત થાય છે.
ત્રણ પ્રકારનાં તપ: દૈહિક, વાંગ્મય અને મનોમય. તપ માટે પંચાગ્નિ: ભૂતાગ્નિ, કામાગ્નિ, જઠરાગ્નિ, જ્ઞાનાગ્નિ/પ્રેમાગ્નિ તથા બડાબગ્નિ: માંથી...
વૈરાગ્ય એટલે શું?
મનની પાંચ વૃત્તિઓ- પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ- વ્યક્તિ પર પ્રભાવી ન થઇ જાય તે માટે મહર્ષિ પતંજલિ એ બે ઉપાય વર્ણવ્યા છે: અભ્યાસ અને વૈરાગ્ય! અભ્યાસ એટલે...
આંતરિક શાંતિ માટેના સાત રસ્તાઓ
સ્વયં માટે, પરિવાર માટે અને સમગ્ર વિશ્વ માટે, ચિરસ્થાયી શાંતિની પ્રાપ્તિ માટે અપેક્ષા તો રાખીએ છીએ, પરંતુ તેને ક્યાં અને કઈ રીતે શોધવી તે આપણે જાણતાં નથી. તો શું...
ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે?
ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે? શરીર કંપે છે, શ્વાસ અસ્થિર થઈ જાય છે. બંધનનો અનુભવ થાય છે. ભીતર સંકોચનનો અનુભવ થાય છે. આત્મીયતાનો અભાવ વર્તાય છે. અને...
ભૂલ કરનાર વ્યક્તિ પ્રત્યે કરુણા રાખો
ભૂલ અચેતન મન દ્વારા થાય છે અને અચેતન મન કઈં સાચું કરી જ શકતું નથી. જ્યારે, ચેતન મન કઈં ખોટું કરી શકતું નથી. જે મન ભૂલ કરે છે અને જે...
વિશ્વમાં સર્વત્ર શિવ છે…
શિવનું સ્વરૂપ કેવું છે? તેઓ કોઈ સ્થાનમાં વિરાજે છે? જો કોઈ કહે છે કે શિવ 15000 વર્ષ પહેલાંના યોગી છે, કે તેઓ કૈલાશમાં વિરાજે છે તો તે વાત તથ્ય...