અમદાવાદમાં હાર્દિક પટેલનો સંવાદ

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં હાર્દિક પટેલના સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના પાટીદારો મોટી સંખ્યામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અંગે સંવાદ કરીને સૌને જાણકારી આપી હતી. તેમજ આગળની રણનીતિ ઘડવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક પણ કરી હતી. (તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)