બ્રિટનનાં રાણીનાં માનમાં તિરંગો અડધી કાઠીએ…

બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં નિધનને પગલે ભારતમાં પણ એક દિવસનો શોક પાળવામાં આવ્યો છે. 11 સપ્ટેમ્બર, રવિવારે દેશના પાટનગર નવી દિલ્હીમાં તમામ મુખ્ય ઈમારતો પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આ તસવીર સંસદભવનની છે.

સંસદભવન

રાષ્ટ્રપતિ ભવન

નોર્થ બ્લોક (કેન્દ્રીય સચિવાલય)