SGVPમાં અશ્વ પૂજા

અમદાવાદના એસજીવીપીમાં આજે શનિવારે વિજયાદશમીના શુભ દિવસે સ્વામીનારાયણના સંતોએ અશ્વ પૂજા કરી હતી. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)