નૌકાદળના વડા તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ એડમિરલ હરિકુમારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ખાતે ભારતીય સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નૌકાદળના વડા તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ એડમિરલ હરિકુમારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ખાતે ભારતીય સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.