અમદાવાદ- અમરાઈવાડી વિધાનસભામાં ઊદગમ વિધાલયના વિધાર્થીઓ દ્વારા વિવિધ સચિત્ર બેનરો સાથે મતદાન જાગૃતી અંગેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન તમામ નાગરિકોના હક્કની સાથે એક નૈતિક ફરજ છે તે પ્રકારની માહિતી વિદ્યાર્થીઓ દ્વારા લોકોને આપવામાં આવી હતી.
અમદાવાદઃ મતદાન જાગૃતિ અંગે રેલી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]