વડા પ્રધાન મોદીએ અંબાજી મંદિરમાં પૂજા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર, સોમવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી અને ત્યાં અંબામાતાના મંદિરમાં જઈ દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી.