જૈન પંજાબી શાક (કાંદા-લસણ વગરનું) કેવી રીતે બનાવશો?
કાજુ તથા ખસખસ તેમજ લીલું કોપરૂં સુધારીને સાંતળીને મિક્સીમાં પીસીને
ગ્રેવી બનાવી લો. (કાજુના વિકલ્પ તરીકે મગજતરીના બીજ (સક્કરટેટીનાં બીયા) લઈ શકો છો)
શાકમાં કસૂરી મેથી નાખશો તો શાક વધુ સ્વાદિષ્ટ બનશે.