Tag: Unlock
મોલ ખોલ્યા તો મંદિરો કેમ નહીં? રાજ...
મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મુદ્દે મહાવિકાસ આઘાડી સરકારના ઉદાસીન વલણ સામે વાંધો ઉઠાવ્યો છે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કડક ભાષામાં...
રાજ્યો કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન લાગુ કરી...
નવી દિલ્હીઃ દેશ કોરોના વાઈરસ મહાબીમારીનો સામનો કરી રહ્યું છે કે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આર્થિક પ્રવૃત્તિઓને ધીમે ધીમે ફરી શરૂ કરવા માટે 'અનલોક' યોજના અંતર્ગત અનલોક-4 હેઠળ નવી...
1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેનો કદાચ ફરી...
મુંબઈઃ એવી ચર્ચા છે કે ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવ પર્વની સમાપ્તિ બાદ, 1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ગયા માર્ચ મહિનાના...
અનલોક-4: મેટ્રો રેલવે, સિંગલ સ્ક્રીન થિયેટરો કદાચ...
નવી દિલ્હીઃ આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારની તકો વધે એ માટે કેન્દ્ર સરકાર અનલોક-4 અંતર્ગત અનેક ક્ષેત્રોમાં છૂટછાટો આપવા વિચારી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર કેટલીક વધારે છૂટછાટો આપે એવી...
‘તમે જિમ બિન્ધાસ્ત શરૂ કરો, જોઈએ શું...
મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતા દેશભરમાં ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એને કારણે તમામ વ્યવસાયો, ધંધા ઠપ થઈ ગયા હતા. બાદમાં કોરોનાનો ચેપ ઘટી...
લોકડાઉનથી પ્રવાસી મજૂરો પરેશાન થયા; હવે અનલોકથી...
નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશમાં લાગુ કરાયેલા સંપૂર્ણ લોકડાઉનને લીધે માઇગ્રન્ટ્સ કામદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, કેમ કે લોકડાઉન બે મહિનાથી વધારે લંબાવવામાં આવ્યું હતું, પણ...