Tag: Tax
ટેક્સને લઈને ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યું,...
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપાર મામલાઓને લઈને એકવાર ફરીથી ભારત પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત દુનિયામાં સર્વાધિક કર લગાવનારા દેશો પૈકી એક છે.
વોશિંગ્ટનમાં અમેરિકી...
પૂર્ણ થશે નાણાકીય વર્ષ, હજી ટેક્સ વસૂલીનો...
નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં બે દિવસનો સમય બાકી છે. પરંતુ હજી ડાયરેક્ટ ટેક્સ દ્વારા જે ટેક્સ કલેક્શન થઈ શક્યું છે તે નક્કી લક્ષ્યથી ઓછું છે. સ્થિતિની...
તળ મુંબઈમાંથી ઘર વેચીને બે ભાઈઓ માટે...
મુંબઈ - પરેશ કપાસી ઍન્ડ અસોસિયેટ્સના પરેશ કપાસીનું કહેવું છે કે આવક વેરામાં અપાયેલી રાહતને કારણે મધ્યમ વર્ગના વધુ લોકો રિટર્ન ભરવા પ્રોત્સાહિત થશે. તેને પગલે અકાઉન્ટેબિલિટી વધશે. સ્ટાન્ડર્ડ...
આ વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં 50 ટકાનો...
નવી દિલ્હી - વર્ષ 2018-19ના આકારણી વર્ષ માટે છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન્સ ફાઈલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 50 ટકા વધારે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ...
ઈમાનદારીથી ટેક્સ ભરનારને મળશે વીઆઈપી ટ્રીટમેન્ટ, સરકાર...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત એક કમિટીની નિમણૂક કરવામાં આવી...
ગુજરાતમાં 5 રુપિયા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, 2000...
ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આજે અગત્યની જાહેરાત કરતાં રાજ્ય સરકારના વેટમાં ઘટાડો કરી દીધો છે. બપોરે દિલ્હીમાં નાણાંપ્રધાન જેટલી દ્વારા ઘટાડાની જાહેરાતમાં અપીલ કરવામાં આવી હતી કે રાજ્યો...
પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાનો વિકલ્પ છે ખરો...
વિકલ્પ છે ખરો, પણ અત્યારે તેનો ઉપયોગ થશે નહીં. ચાર રાજ્યોની ચૂંટણી નજીક આવી રહી છે. ડિસેમ્બરમાં યોજાવાની છે એટલે આ મહિનાના અંતે અથવા ઑક્ટોબરના પ્રારંભમાં તેની આચારસંહિતા લાગુ...
માત્ર બે રાજ્યોમાંથી સરકારને મળ્યો 50 ટકા...
નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર કેન્દ્ર સરકારને મળનારા કુલ ડાયરેક્ટ ટેક્સમાં 50 ટકા ભાગીદારી મહારાષ્ટ્ર અને દિલ્હીની છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સાથે કર્ણાટક અને તમિલનાડુની ભાગીદારીને જોડવામાં...
સરકારે માન્યું બહુ સફળ નથી જીએસટી, કલેક્શન...
નવી દિલ્હીઃ જીએસટી અંતર્ગત વધી રહેલી ટેક્સ ચોરી પર અંકુશ લગાવવા માટે સરકાર લાલ આંખ કરશે. જીએસટી કલેક્શન ઓછું થવાના કારણે ચિંતિત સરકાર હવે આના કારણો શોધવાના કામમાં લાગી...
સૂરતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામા 14 ટકાનો વધારો...
સૂરતઃ આ વર્ષે સૂરતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામા 14 ટકાનો વધારો નોંધાયો છે. આવકવેરા વિભાગમાં 2017-18ના નોંધાયેલા કરદાતાઓમાં 1 કરોડથી વધુની આવક દર્શાવનાર સૂરતીઓની સંખ્યા 1004 નોંધાઈ છે.
2 વર્ષથી સૂરતમાં કરોડપતિની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ગયા...