Tag: Survey
‘આંશિક લોકડાઉનથી ઔદ્યોગિક ઉત્પાદનને માઠી અસર થશે’:...
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાતો રોકવા માટે સરકારો દ્વારા આંશિક લોકડાઉનના પગલાં લેવાથી શ્રમિકો-મજૂરોની અવરજવર તથા માલસામાનની હેરફેરની પ્રવૃત્તિઓ પર માઠી અસર પડશે અને તેને પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન પર...
59% ભારતીય નોકરીદાતાઓ કોરોના-બાદ રિમોટ-વર્કિંગ બંધ કરશે
મુંબઈઃ એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં 67 ટકા મોટા કદની અને 70 ટકા મધ્યમ કદની કંપનીઓ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવા બાદ કર્મચારીઓ માટે શરૂ કરાયેલી રિમોટ-વર્કિંગ વ્યવસ્થા કાયમ માટે ચાલુ...
પશ્ચિમ બંગાળ, આસામમાં સત્તાનું પુનરાવર્તન થશેઃ સર્વે
નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરી –બધા રાજ્યોમાં આ વખતે સત્તા પક્ષ અને વિપક્ષ પચ્ચે કાંટાની...
રહેવા માટે દેશમાં ઉત્તમ-શહેરોઃ ટોપ-10માં અમદાવાદ ત્રીજે
નવી દિલ્હીઃ દેશમાં 10 લાખ કરતાં વધુ વસતિવાળાં શહેરોમાં રહેવા માટે બેંગલુરુ સૌથી બેસ્ટ શહેર બન્યું છે. જ્યારે 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં શિમલા ટોપ પર છે. કેન્દ્રીય આવાસ...
સૌથી શ્રેષ્ઠ ‘PM’ મોદી, ઇન્દિરા ત્રીજા ક્રમેઃ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઇનાથી છૂપી નથી. દેશ-વિદેશમાં તેમનો દબદબો છે. કોરોના સંકટ અને દેશના મંદીગ્રસ્ત અર્થતંત્ર છતાં મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી. દેશભરમાં લોકસભાની ચૂંટણી...
કોરોનાસંકટમાં સાધારણ પરિવારોના બાળકો-વાલીઓ સામે શિક્ષણ-સુવિધાના પડકાર
અમદાવાદઃ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે શાળાઓ બંધ છે પરિણામે અમદાવાદના શહેરી વિસ્તારોમાં રહેતા ઓછી આવકવાળા પરિવારોના બાળકો માટે શિક્ષણની સુવિધાઓની સ્થિતિ અંગે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અગ્રગણ્ય બી-સ્કૂલોમાંની એક ઈન્ડિયન...
HCLનાં ચેરપર્સન રોશની નાડર દેશનાં સૌથી શ્રીમંત-મહિલા
નવી દિલ્હીઃ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એચસીએલના સંસ્થાપક શિવ નાડરના એકમાત્ર પુત્રી અને કંપનીનાં ચેરપર્સન રોશની નાડર દેશનાં સૌથી શ્રીમંત મહિલા છે. હુરુન ઇન્ડિયાના સર્વે અનુસાર રોશની નાડરની કુલ...
બીજા ત્રિમાસિકમાં ભારતીય GDPમાં 12 ટકા ઘટાડાની...
નવી દિલ્હીઃ દેશમાં અનલોકનો દોર શરૂ થયા પછી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 12 ટકા ઘટાડો થવાની શક્યતા છે, એમ એક સર્વે કહે છે. ચાલુ નાણાકીય વર્ષના...
કોવિડથી 65 ટકા લોકોની કમાણી પર પ્રતિકૂળ...
નવી દિલ્હીઃ કોરોના રોગચાળા અને એને પ્રસરતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે લોકોને બહુ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આશરે 65 ટકા લોકોએ કહ્યું હતું કે એને...
74% ભારતીયો WFH પસંદ કરે છેઃ ‘એસોચેમ’નો...
મુંબઈઃ ભારતમાં ઉદ્યોગક્ષેત્રની આગેવાન સંસ્થા એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા દેશના આઠ શહેરોમાં એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 74 ટકા ભારતીયોએ એવી...