Tag: spiritual
મોદીએ વારાણસીમાં ‘કાશી વિશ્વનાથ ધામ’નું લોકાર્પણ કર્યું
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કાશી વિશ્વનાથ ધામ મંદિરના પ્રથમ ચરણનું ઉદઘાટન કર્યું હતું. આ ધામનું બાંધકામ આશરે રૂ. 339 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ‘હર...
ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે?
ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે? શરીર કંપે છે, શ્વાસ અસ્થિર થઈ જાય છે. બંધનનો અનુભવ થાય છે. ભીતર સંકોચનનો અનુભવ થાય છે. આત્મીયતાનો અભાવ વર્તાય છે. અને...
વિશ્વમાં સર્વત્ર શિવ છે…
શિવનું સ્વરૂપ કેવું છે? તેઓ કોઈ સ્થાનમાં વિરાજે છે? જો કોઈ કહે છે કે શિવ 15000 વર્ષ પહેલાંના યોગી છે, કે તેઓ કૈલાશમાં વિરાજે છે તો તે વાત તથ્ય...
મનની શક્તિ અગાધ છે
આપણાં મનની શક્તિ અગાધ છે, પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરતાં નથી. વાસ્તવમાં, નાનામાં નાનું કૃત્ય પણ મન ની શક્તિ દ્વારા જ થાય છે. આ શક્તિ એટલે સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ વગર પોતાનો...
પરિપૂર્ણતાની પ્રાપ્તિ
કોઈ કાર્ય દ્વારા પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. જો તમે ધ્યાનથી જોશો, તો તમે જાણશો કે તમારા જીવનના ઘણા બધા મુદ્દાઓ પર, તમે વિચાર્યું, “જો આવું થાય, તો મારું જીવન...
જીવન માટે યોજનાઓ ના બનાવો
યોજના એ ફક્ત એક વિચાર છે, અને આપણી બધી યોજનાઓ, જે આપણે પહેલાથી જાણીએ છીએ એના પરથી જ આવે છે. આપણી યોજના, ભૂતકાળનું સુધારેલું સંસ્કરણ છે. એક યોજના એ...
મન પર દ્રશ્યોનો પ્રભાવ
આપણે જ્યારે ટીવી ઉપર સીરીયલ કે પિક્ચર જોઈએ છીએ ત્યારે જે દ્રશ્ય આપણી નજર સામે આવે છે આપણે તે દ્રશ્યના પ્રભાવમાં ખુશી કે દુઃખનો અનુભવ કરીએ છીએ. તેટલા સમય...
પ્રેમ અસ્તિત્વ છે, સ્વભાવ છે
પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ સરળ નથી. ભાવનાઓ ને કઈ રીતે દર્શાવી શકાય? પરંતુ પ્રેમને છૂપાવી પણ ક્યાં શકાય છે? તો એક તરફ તો પ્રેમને છૂપાવી શકાય નહીં અને...
જેવું આપીશું તેવું જ પામીશું
જેવું આપીશું તેવું પામીશું તે આપણને ખબર છે તો હવે આપણે પોતે શાંતિથી એ જોવું પડશે કે આ માન્યતાની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે? પહેલા દિવસે તો તરત...