Tag: Sharad Pawar
કટોકટીમાં ઉદ્ધવ ઠાકરેને સાથ આપવાનો એનસીપીનો સંકલ્પ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આજે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે તે રાજ્યમાં શાસક જોડાણને બચાવવા માટે તે પૂરું જોર લગાવશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ પક્ષોની...
શિંદેનો બળવો શિવસેનાની આંતરિક બાબત છેઃ પવાર
નવી દિલ્હી/મુંબઈ: શિવસેનાના અડધાથી પણ વધારે વિધાનસભ્યોને લઈને ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી સામે બળવો પોકારનાર પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ ઠાકરેને મહારાષ્ટ્ર તથા દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. શિંદે...
પવારને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા નથી
મુંબઈઃ રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીમાં શરદ પવાર વિરોધપક્ષોના સર્વમાન્ય ઉમેદવાર તરીકે પસંદ કરાય એવી ગઈ કાલે અમુક અહેવાલોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પવારે સ્પષ્ટતા...
રાષ્ટ્રપતિપદ: પવારનું નામ ચર્ચામાં; ભાજપના-નિર્ણય પર લક્ષ
નવી દિલ્હીઃ નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે અને 21મીએ મતગણતરી અને પરિણામ છે. આ ચૂંટણી માટે સંભવિત ઉમેદવારની પસંદગી માટે ભાજપ અને બિન-ભાજપ પક્ષોમાં...
પવારનું અપમાન: મરાઠી અભિનેત્રી કેતકી પોલીસ કસ્ટડીમાં
મુંબઈઃ પોતાનાં ફેસબુક પેજ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારનું અપમાન કરતી એક પોસ્ટ શેર કરવા બદલ પકડાયેલી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેને પડોશના થાણે શહેરની કોર્ટે 18...
પાકિસ્તાનની બહુમતી પ્રજા શાંતિ ઈચ્છે છેઃ પવાર
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે પોતે અંગત અનુભવના આધારે કહી શકે છે કે પાકિસ્તાનમાં, સત્તા પર રહેલા અમુક જણને બાદ કરતાં, એ દેશની બહુમતી...
લાઉડસ્પીકરને બદલે મોંઘવારી-વિશે બોલોઃ પવાર (રાજ ઠાકરેને)
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવી લેવા અંગે ધમકી આપવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની રાજ્યમાં સંયુક્ત સરકારની ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે...
તેલંગણાના CM રાવ મુંબઈમાં ઠાકરે, પવારને મળ્યા
મુંબઈઃ તેલંગણા રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ પહેલી જ વાર મુંબઈ આવ્યા છે. ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે જંગ ખેલવા માટે એ સમાન વિચારસરણી ધરાવતા પક્ષોનો એક સંયુક્ત મોરચો...
મમતા બેનરજી મુંબઈમાં પવારને મળ્યાં
મમતા બેનરજીને મળવા આવ્યા છે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે
ભાજપ સામે લડવા વિરોધપક્ષો સંગઠિત થાયઃ મમતા
મુંબઈઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજી મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યાં છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને દૂર કરવા અને વિપક્ષી એકતા માટે...