Home Tags Seminar

Tag: Seminar

શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાના સ્થાન અંગે પરિસંવાદ...

 અમદાવાદઃ અચલા એજ્યુકેશન ટ્રસ્ટ દર વર્ષે શહેરમાં શૈક્ષણિક સેમિનાર, પરિસંવાદ, શિક્ષણ માટેના ચિંતનની શિબિરનું આયોજન કરે છે. આ વર્ષે પણ 19 માર્ચે દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદમાં  'અચલા' દ્વારા...

વિશ્વ કોશ દ્વારા જેબલિયાની ‘સ્મરણ વંદનાર્થે’ પરિસંવાદનું...

અમદાવાદઃ ગુજરાત વિશ્વકોશ અને સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રના સર્જક નાનાભાઈ હ. જેબલિયાની સ્મરણ-વંદનાના અવસરે પાંચમી નવેમ્બરે એક પરિસંવાદ ‘ટહુકો સાજણ સાંભરે...’નું આયોજન કરવામાં આવ્યું છે. આ...

‘અમૃતકાળમાં ઈન્વેસ્ટમેન્ટ્સનો ઉઠાવો લાભ’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં શુક્રવાર 15 ઓક્ટોબર, 2022ના રોજ નિષ્ણાત વક્તાઓએ...

ગુજરાતની અસ્મિતાના જતન, સંવર્ધન માટે AMAમાં પરિસંવાદ...

અમદાવાદઃ ભૌતિકવાદની પરાકાષ્ઠા, ટેકનોલોજીની પ્રચુરતા, સંપત્તિ પાછળની દોટની તીવ્રતા- આ બધાને કારણે ગુજરાતની અસ્મિતા ઘસાઈ રહી છે. જે સદ્દગુણ-પ્રતિભા-વિશેષતા માટે ગુજરાતી પ્રજા વિખ્યાત છે તેમાં ઓટ આવી રહી છે...

સાયન્સ સિટીમાં ‘મહિલા દિન’ની ઉજવણી નિમિતે સેમિનારનું...

અમદાવાદઃ મહિલાઓને સમાન અધિકાર આપવા અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા દર વર્ષે આઠ માર્ચે વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઊજવવામાં આવે છે. વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી...

શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા “ઇન્વેસ્ટમેન્ટ વિઝડમ”નું આયોજન

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલની સ્ટુડન્ટ ફાઇનાન્સ કમિટીએ નાણાકીય બાબતો વિશે જાગૃતિ લાવવા અને વહેલાસર નાણાકીય આયોજનની સમજ વધારવાના હેતુ સાથે 2021-23 બેચના વિદ્યાર્થીઓ માટે "ઇન્વેસ્ટમેન્ટ વિઝડમ" સેમિનારનું આયોજન કર્યું...

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં Free સેમિનાર

મુંબઈ તા. 11 માર્ચઃ મુંબઈ નગરીની અદ્યતન સુવિધા ધરાવતી 'કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલે' ચાઈલ્ડ ગ્રોથ અર્થાત બાળવિકાસ અંગેના એક સેમિનાર માટે માવતરને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. 15 માર્ચ ને...

ચિત્રલેખા-આદિત્ય બિરલા સનલાઈફના કાર્યક્રમમાં ઈન્વેસ્ટરોએ પૈસા-મૂડીરોકાણ અંગે...

BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે 'ચિત્રલેખા'નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન 'ચિત્રલેખા' તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર...

વલસાડ, નવસારીમાં ‘ચિત્રલેખા’ યોજિત ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનાર…

વલસાડ અને નવસારીના વાચકો માટે ‘ચિત્રલેખા’એ ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના સહયોગમાં 23 નવેંબર, શનિવારે વલસાડમાં અને ત્યારબાદ 24 નવેંબર, રવિવારે નવસારીમાં, એમ બે નગરમાં માર્ગદર્શક સેમિનારનું આયોજન...

ડો. અબ્દુલ કલામની સ્મૃતિમાં ઈનોવેશન-ડે ઉજવાયો…

અમદાવાદઃ ભારતના મિસાઈલ મેન ગણાતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના સ્મરણમાં તેમના જન્મ દિવસને “ઈનોવેશન ડે”તરીકે ઉજવવામાં આવે છે. ગણપત યૂનિવર્સિટી દ્વારા ગત અઠવાડિયે “ઈનોવેશન ડે”ઉજવવામાં આવ્યો...