Tag: NRI
શું એનઆરઆઈ (NRI)એ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ?
NRI માટે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટના વિવિધ વિકલ્પો - એ ગયા વખતનો લેખ વાંચ્યા બાદ ઘણાં વાચકોએ એને સુસંગત પ્રશ્ન પૂછ્યો હતો કે રૂપિયો નબળો થયો હોવા છતાં શું એનઆરઆઈ એ...
BAPS મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી
કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં BAPS મંદિરની ૧૦મી વર્ષગાંઠ અને પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શાનદાર ઉજવણી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને બિનનિવાસી ભારતીયો જોડાયા હતા. આ કાર્યક્રમમાં એક જ...
USમાં ભારતીયો દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ભવ્ય...
અમદાવાદઃ દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદેશમાં રહેતા ભારતીયો પણ આ ઉત્સવમાં એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકા રહેતા ભારતીયોએ 75મા...
ગણપત યુનિવર્સિટીને NRI પાસેથી રૂ.-પાંચ કરોડનું દાન...
મહેસાણાઃ ગણુપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ અને શ્રીમતી મંજુલાબહેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉત્થાનના સેવા-કાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમનાં પત્ની શ્રીમતી કાન્તાબહેન તરફથી ગણપત...
બ્રિટનથી ગુજરાત પરત ફરેલાં બે જણ ઓમિક્રોન-સંક્રમિત
અમદાવાદઃ બ્રિટનથી હાલમાં જ ગુજરાતમાં પાછાં ફરેલાં 45-વર્ષનાં એક બિનનિવાસી ભારતીય (NRI) પુરુષ અને સગીર વયના એક છોકરાને કોરોનાવાઈરસનો ઓમિક્રોન ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આ સાથે...
ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી શ્રીમંત ગામ,...
ભૂજઃ દેશમાં સૌથી શ્રીમંત રાજ્યમાં કદાચ ગુજરાતનો સમાવેશ ભલે ન થતો હોય, પણ વિશ્વનું સૌથી શ્રીમંત ગામ ભારતમાં અને એ પણ ગુજરાતમાં આવેલું છે. એ ગામડું એટલે કચ્છનું માધાપર...
NRI ગુજરાતીની અમેરિકામાં હત્યા
જ્યોર્જિયાઃ અમેરિકામાં NRI ગુજરાતીની અશ્વેત યુવાને ગળું દબાવીને હત્યા કરી છે. નવસારીના રહેવાસી અને બિલિમોરાના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઈ વશીનાં દીકરા મેહુલભાઇ વશી (52)ની અમેરિકામાં હત્યા કરવામાં તેઓ પત્ની અને...
NRI સાંભળજો! એર ઇન્ડિયા ખરીદવી હોય તો...
નવી દિલ્હીઃ મોદી સરકારે એર ઇન્ડિયાના એક્વિઝિશન મામલે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, એર ઇન્ડિયાનું સંપૂર્ણ અધિગ્રહણ (100 ટકા) નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે...
હ્યુસ્ટન સહિત USAમાં જોવા મળશે મોદી લહેર,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં ભૂતાનના પ્રવાસે ગયાં અને ભૂતાનમાં મોદી-મોદીની લહેર વ્યાપી વળી હતી. ત્યારે આવતા મહિને અમેરિકામાં પણ મોદીની લહેર જોવા મળશે. 21મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર સુધી...
ખોટી રીતે NRI સ્ટેટસ બતાવનારા લોકો પર...
નવી દિલ્હીઃ ખોટા NRI સ્ટેટસ બતાવનારા લોકો પર આવકવેરા વિભાગ દ્વારા ગાળીયો કસવામાં આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસ શાખા એનઆરઆઈના રેસિડેન્શિયલ સ્ટેટસને ઝીવણટભરી રીતે ચકાસી રહી છે. ઘણાં NRIsને...