Tag: NCB
ડ્રગ્સ સપ્લાઈ કરતા પાંચ દાણચોરની ધરપકડ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ વિભાગના અધિકારીઓએ અહીંના ધારાવી વિસ્તારમાં કેફી પદાર્થોની સપ્લાઈ કરતી આંતર-રાજ્ય ડ્રગ્સ દાણચોરોની સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓએ ચાર દિવસ સુધી હાથ ધરેલા ઓપરેશનમાં...
હસવાની હસવા જેવી વાત નથી આ…
હસવાનું ખસવું થઈ જવું તે આનું નામઃ ગયા અઠવાડિયે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબીએ)એ કૉમેડિયન ભારતીસિંહ અને એના હસબંડ હર્ષ લિંબાચિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી એમાં દાવો કર્યો છે કે...
NCBએ ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા સામે ચાર્જશીટ...
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની સામે બે વર્ષ જૂના ડ્રગ્સ મામલે આશરે 200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. NCBએ બંને લોકોને વર્ષ...
મુંબઈમાં ‘વોન્ટેડ’ ડ્રગ્સના દાણચોરને ઈન્ટરપોલે આયરલેન્ડમાં પકડ્યો
મુંબઈઃ કેફી પદાર્થોની દાણચોરી કરવા બદલ મુુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ વિભાગ, કેન્દ્ર સરકારની એજન્સીઓ - નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ), ઈન્ડિયન કસ્ટમ્સ, ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)...
સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની સોશ્યલ મીડિયા મારફત ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. ટ્વિટર પર ‘અમન’ નામના એકાઉન્ટ પરથી ગઈ 14...
એનસીબીના બહુ ગાજેલા અધિકારી સમીર વાનખેડેની બદલી
મુંબઈઃ ગયા વર્ષે શહેરના સમુદ્રકાંઠા નજીક લાંગરેલા કોર્ડેલિયા લક્ઝરી ક્રૂઝ જહાજમાં ડ્રગ્સ પકડવાના કેસમાં દરોડો, ધરપકડ અને તપાસની બાબતોમાં કેન્દ્રમાં રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી, મુંબઈ)ના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર...
શાહરૂખ-પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર
મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ વેચવામાં આવી હોવાના ગયા વર્ષના કેસમાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તમામ આરોપોમાંથી આજે નિર્દોષ...
આર્યન ખાન આવતી કાલે NCB સમક્ષ હાજર...
મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે સોમવારે દિલ્હીની NCB SITની ટીમના અરબાઝ મર્ચન્ટ અને અચિતકુમારને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. બંને NCB ઓફિસ પહોંચ્યા હતા. NCB SIT જે છ કેસોની...
વાનખેડેના પિતાનો નવાબ મલિક પર માનહાનિનો કેસ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિક સામે મુંબઈ હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો...
ક્રૂઝ-ડ્રગ-કેસની તપાસમાંથી સમીર વાનખેડેને હટાવી લેવાયા
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારના કરાયેલા આરોપોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાને કારણે એમને મુંબઈ લક્ઝરી ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ તેમજ અન્ય...